ડ્રોસોફિલા માં દૈહિક રંગસૂત્રોની સંખ્યા
$4$ જોડ
$1$ જોડ
$22$ જેડ
$3$ જોડ
એચ. જે. મુલરને..... માટે નોબલ પ્રાઈઝ આપવામાં આવ્યું હતું.
જનીન નકશા એ શું છે?
....... રંગસૂત્રમાં એક રંગસૂત્ર વધવાથી ડાઉન્સ સિન્ડ્રોમ થાય છે.
ડ્રોસોફિલામાં સુપર ફિમેલની લિંગી ગુણોત્તર .... છે.
મેન્ડલે લક્ષણોના વારસાગમનનું કાર્ય $1865$ માં પ્રકાશિત કર્યું પરંતુ તે $1900$ સુધી અમાન્ય રહ્યું. કારણ કે
$(a)$ તે કારકોના અસ્તિત્વનું કોઈ પ્રમાણ આપી ન શક્યો.
$(b)$ તેનો કારકો વિશેનો ખ્યાલ કે કારકો સ્થાયી અલગ એકમો છે કે જે ટ્રેઈટની અભિવ્યક્તિ નિયંત્રિત કરે છે તે તેનાં સમયનાં વૈજ્ઞાનિકો દ્વારા માન્ય રખાયો નહીં.
$(c)$ ગાણિતિક ક્રિયા વાપરીને જૈવિક ઘટનાઓ સમજાવવાનો તેનો અભિગમ સંપૂર્ણપણે જૂનો હતો.
$(d)$ અત્યારની જેમ સંચારણ સફળ ન હતું.