જનીનોનું બંધારણ જાણવા નીચેનામાંથી કઈ પધ્ધતિને ધ્યાનમાં લઈ શકાય?

  • A

    કસોટી સંકરણ

  • B

    એક સંકરણ

  • C

    દ્વિ-સંકરણ

  • D

    અપૂર્ણ પ્રભુતા

Similar Questions

વિરોધાભાસી અભિવ્યકિતઓની જોડનું સંકેતન કરતા જનીનોને શું કહે છે?

બાહ્ય કોષકેન્દ્રીય આનુવંશિકતા ...... માં ઉદ્દભવે છે.

  • [AIPMT 2001]

અસત્ય પસંદ કરો. (રેસિપ્રોકલ સંકરણ સંદર્ભે)

જનીનો જે રંગસૂત્ર પર તેમના સ્થાનની ફેરબદલી જાળવી રાખે છે, તેમને.... કહેવામાં આવે છે.

મેન્ડલે તેના પ્રયોગમાં કરચલીવાળા વટાણા પ્રાપ્ત કર્યા. આ કરચલીઓ સ્ટાર્ચને બદલે શર્કરાની જમાવટને કારણે છે. આ કયા ઉત્સેચકને કારણે થાય છે?

  • [AIPMT 2001]