જનીનોનું બંધારણ જાણવા નીચેનામાંથી કઈ પધ્ધતિને ધ્યાનમાં લઈ શકાય?
કસોટી સંકરણ
એક સંકરણ
દ્વિ-સંકરણ
અપૂર્ણ પ્રભુતા
જો સંપૂર્ણ અથવા $100\;\%$ ખલેલ હોય તો ડબલ ક્રોસ ઓવરની આવૃત્તિ
મેન્ડેલનાં મત પ્રમાણે જનીનોનું વૈકિલ્પક સ્વરૂપ ......... છે.
કેટલાંક વિકૃતિઓ રંગસૂત્રના એક જ સ્થાને જોવા મળે છે. તે .......... ઉત્પન્ન કરે છે.
દ્વિકિય સજીવમાં અર્ધીકરણ દરમિયાન મલ્ટીવેલેન્ટનું નિર્માણ ....... ને કારણે છે.
મનુષ્યોમાં નરમાં દાઢી અને મૂછ એ .... નું ઉદાહરણ છે.