જનીનોનું બંધારણ જાણવા નીચેનામાંથી કઈ પધ્ધતિને ધ્યાનમાં લઈ શકાય?

  • A

    કસોટી સંકરણ

  • B

    એક સંકરણ

  • C

    દ્વિ-સંકરણ

  • D

    અપૂર્ણ પ્રભુતા

Similar Questions

જો સંપૂર્ણ અથવા $100\;\%$ ખલેલ હોય તો ડબલ ક્રોસ ઓવરની આવૃત્તિ

મેન્ડેલનાં મત પ્રમાણે જનીનોનું વૈકિલ્પક સ્વરૂપ ......... છે.

કેટલાંક વિકૃતિઓ રંગસૂત્રના એક જ સ્થાને જોવા મળે છે. તે .......... ઉત્પન્ન કરે છે.

  • [AIPMT 1997]

દ્વિકિય સજીવમાં અર્ધીકરણ દરમિયાન મલ્ટીવેલેન્ટનું નિર્માણ ....... ને કારણે છે.

મનુષ્યોમાં નરમાં દાઢી અને મૂછ એ .... નું ઉદાહરણ છે.