જનીનોનું બંધારણ જાણવા નીચેનામાંથી કઈ પધ્ધતિને ધ્યાનમાં લઈ શકાય?
કસોટી સંકરણ
એક સંકરણ
દ્વિ-સંકરણ
અપૂર્ણ પ્રભુતા
વિરોધાભાસી અભિવ્યકિતઓની જોડનું સંકેતન કરતા જનીનોને શું કહે છે?
બાહ્ય કોષકેન્દ્રીય આનુવંશિકતા ...... માં ઉદ્દભવે છે.
અસત્ય પસંદ કરો. (રેસિપ્રોકલ સંકરણ સંદર્ભે)
જનીનો જે રંગસૂત્ર પર તેમના સ્થાનની ફેરબદલી જાળવી રાખે છે, તેમને.... કહેવામાં આવે છે.
મેન્ડલે તેના પ્રયોગમાં કરચલીવાળા વટાણા પ્રાપ્ત કર્યા. આ કરચલીઓ સ્ટાર્ચને બદલે શર્કરાની જમાવટને કારણે છે. આ કયા ઉત્સેચકને કારણે થાય છે?