નીચેના પૈકી કયું સમયુગ્મીનર ધરાવે છે?
વનસ્પતિ
મનુષ્ય
કીટક
પક્ષીઓ
ખોટી જોડ પસંદ કરો.
મોનોસોમીક નર એ કોની લાક્ષણીકતા છે.
માનવમાં નવી સંતતી માદા બનશે તે કોના દ્વારા નિર્ધારીત થાય છે?
નર વિષમયુગ્મકતા ધરાવતા સજીવ $- P$
માદા વિષમયુગ્મકતા ધરાવતા સજીવ $- Q$
$I -$ માનવ, $II -$ પક્ષી, $III -$ ડ્રોસોફિલા, $IV -$ તીતીઘોડો
$P$ અને $Q$ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.
$\quad P \quad\quad Q$
મધમાખીની બાબતમાં સાચું ક્યું છે?