વનસ્પતિમાં કોષરસીય નર વંધ્યતા સામાન્ય રીતે શેમાં આવેલી હોય છે?

  • A

    હરિતકણ જીનોમ

  • B

    કણાભસૂત્રીય જીનોમ

  • C

    કોષકેન્દ્રીય જીનોમ

  • D

    સાયટોસોલ

Similar Questions

પ્લીઓટ્રોપીક જનીન

  • [NEET 2015]

હોમોમોર્ફક લિંગી રંગસૂત્રો ધરાવતાં સજીવ શું ઉત્પન્ન કરે છે ? 

કોઈ પણ એક સ્થિતિમાં સાચી રીતે જાતીયતા નક્કી કરવાની પદ્ધતિ આપેલ ઉદાહરણમાં વર્ણવેલ છે.

વંશાવળી પૃથ્થકરણ શેના અભ્યાસ હેતુ ઉપયોગી નથી?

વ્યતીકરણથી રંગસુત્રો પર બનતી જનીનોની ગોઠવણીને કયા પ્રકારની ગોઠવણી કહે છે?