જ્યારે એક જનીનનાં કારકો દ્વારા અન્ય જનીનની અભિવ્યક્તિને અવરોધવામાં આવે તો તેને..... કહે છે.
પ્રભાવિતા
નિષ્ક્રિયકરણ
પ્રબળતા
સંદમન (સપ્રેશન)
નીચેનામાંથી કઈ અવ્યવસ્થા નીચે આપેલાં કેર્યોટાઈપ સાથે સંકળાયેલી છે ?
સજીવમાં લિંગ નિશ્ચયન ગુણોત્તર એ $X/A = 1.5$ દ્વારા આપવામાં આવ્યો, પછી સજીવ..... બને છે.
કોષરસમાં હાજર કુલ કોષરસીય જનીનને કયા નામથી ઓળખી શકાય?
એક દંપતીને ચાર પુત્રોની શકયતા કેટલી?
વનસ્પતિમાં સંલગ્નતા દર્શાવતો પ્રથમ પ્રયત્ન .....માં કરાયો.