જ્યારે એક જનીનનાં કારકો દ્વારા અન્ય જનીનની અભિવ્યક્તિને અવરોધવામાં આવે તો તેને..... કહે છે.

  • A

    પ્રભાવિતા

  • B

    નિષ્ક્રિયકરણ

  • C

    પ્રબળતા

  • D

    સંદમન (સપ્રેશન)

Similar Questions

નીચેનામાંથી કઈ અવ્યવસ્થા નીચે આપેલાં કેર્યોટાઈપ સાથે સંકળાયેલી છે ?

સજીવમાં લિંગ નિશ્ચયન ગુણોત્તર એ $X/A = 1.5$ દ્વારા આપવામાં આવ્યો, પછી સજીવ..... બને છે.

કોષરસમાં હાજર કુલ કોષરસીય જનીનને કયા નામથી ઓળખી શકાય?

એક દંપતીને ચાર પુત્રોની શકયતા કેટલી?

વનસ્પતિમાં સંલગ્નતા દર્શાવતો પ્રથમ પ્રયત્ન .....માં કરાયો.