જ્યારે એક જનીનનાં કારકો દ્વારા અન્ય જનીનની અભિવ્યક્તિને અવરોધવામાં આવે તો તેને..... કહે છે.
પ્રભાવિતા
નિષ્ક્રિયકરણ
પ્રબળતા
સંદમન (સપ્રેશન)
બાહ્ય કોષકેન્દ્રીય આનુવંશિકતા ................ માં જોવા મળે છે.
જો અગૌટી ઉંદર $(CCAa)$ નું સંકરણ આલ્બીનો ઉંદર $(ccAA)$ સાથે કરવામાં આવે તો પરિણામી સંતતિમાં કેટલા આલ્બીનો ઉંદર હશે ?
સ્ટાર્ચની બદલે શર્કરાનાં જમા થવાને લીધે મેન્ડેલને વટાણામાં કરચલીયુક્ત બીજ પ્રાપ્ત થાય છે તે કયા ઉત્સેચકનાં લીધે થાય છે?
ખોટું વિધાન શોધો.
$ABO$ રૂધિરજુથનું નિયંત્રણ કરતા જનીન $'I'$ ના અનુસંધાનમાં ખોટુ વિધાન ઓળખો.