ડ્રોસાફિલામાંં લિંગ નિશ્ચયન માટે જનીનિક સંતુલન વાદ... દ્વારા આપવામાં આવ્યો હતો.
પ્રો.આર.પી.રોય
એચ.ઈ.વાર્મકે
સી.બી.બ્રિજીસ
મેક.લુંગ
જનીનો જે રંગસૂત્ર પર તેમના સ્થાનની ફેરબદલી જાળવી રાખે છે, તેમને.... કહેવામાં આવે છે.
ભૃણની જાતિ ઉલ્વગુહાના પ્રવાહીના કોષોનો ........ અભ્યાસ કરતાં જાણી શકાય છે.
રંગસૂત્રની $10$ જોડ ધરાવતા કોષમાં સંલગ્નતા સમૂહની સંખ્યા..... છે.
ચોક્કસ કોષોમાં તેના વિકાસ દરમિયાન $X$ રંગસૂત્રનો લોપ થાય તો તે શેમાં પરિણમે છે ? .
લેથાઈરસ ઓડોરેટસમાં કરવામાં આવેલ સંલગ્નતા અને પુનઃ સંયોજનનાં પ્રયોગમાં મળેલ પ્રાપ્ત પ્રમાણ કેટલું હતું?