ડ્રોસાફિલામાંં લિંગ નિશ્ચયન માટે જનીનિક સંતુલન વાદ... દ્વારા આપવામાં આવ્યો હતો.

  • A

    પ્રો.આર.પી.રોય

  • B

    એચ.ઈ.વાર્મકે

  • C

    સી.બી.બ્રિજીસ

  • D

    મેક.લુંગ

Similar Questions

જનીનો જે રંગસૂત્ર પર તેમના સ્થાનની ફેરબદલી જાળવી રાખે છે, તેમને.... કહેવામાં આવે છે.

ભૃણની જાતિ ઉલ્વગુહાના પ્રવાહીના કોષોનો ........ અભ્યાસ કરતાં જાણી શકાય છે.

  • [AIPMT 1997]

રંગસૂત્રની $10$ જોડ ધરાવતા કોષમાં સંલગ્નતા સમૂહની સંખ્યા..... છે.

ચોક્કસ કોષોમાં તેના વિકાસ દરમિયાન $X$ રંગસૂત્રનો લોપ થાય તો તે શેમાં પરિણમે છે ? .

  • [AIPMT 1998]

લેથાઈરસ ઓડોરેટસમાં કરવામાં આવેલ સંલગ્નતા અને પુનઃ સંયોજનનાં પ્રયોગમાં મળેલ પ્રાપ્ત પ્રમાણ કેટલું હતું?