એપીસ્ટાસિસ (પ્રબળતા)ની શોધ કોનાં દ્વારા કરવામાં આવી હતી?
જોહાનસન
શલ
બેટ્સન
મેન્ડલ
જો એક રંગઅંધ પુરુષ, સામાન્ય દૃષ્ટિ ધરાવતી સ્ત્રી સાથે લગ્ન કરે તો, રંગઅંધ હોવા બાબતેની તેમના પુત્રમાં શક્યતા કેટલી હશે?
ઈ-કોલાઈના સંલગ્નતા સમૂહની સંખ્યા..... છે.
સહપ્રભાવિતા દર્શાવતા જનીનમાં .....હોય છે.
જનીનની એક જોડ બીજાની અસર દબાવી દે છે. આ ઘટના શેની છે?
હીમોફીલીયા $- A,$ હીમોફીલીયા $- B,$ અને હીમોફીલીયા $- C$માં અનુક્રમે રૂધિર ગંઠાવવાનાં કયા કારકો બનતા નથી?