એપીસ્ટાસિસ (પ્રબળતા)ની શોધ કોનાં દ્વારા કરવામાં આવી હતી?
જોહાનસન
શલ
બેટ્સન
મેન્ડલ
જો $AB$ રુધિર જૂથ ધરાવતી બે વ્યક્તિ લગ્ન કરે છે અને પ્રમાણમાં વધુ સંતાનો હોય છે. આ બાળકો $A$ રુધિરજૂથ, $AB$ રુધિર જૂથ, $'B'$ રુધિર જૂથ $1:2:1$ ના પ્રમાણમાં જોવા મળે છે. $A$ અને $B$ પ્રકારના પ્રોટીન $AB$ રુધિર જૂથ ધરાવતી વ્યક્તિમાં હોય છે આ શેનું ઉદાહરણ છે?
જ્યારે બે બિનસંબંધી વ્યક્તિઓ અથવા રેખાઓ ક્રૉસ થાય છે ત્યારે $F_1$ હાઇબ્રિડની કાર્યરીતિ (કામગીરી) એ સામાન્ય રીતે બંને પિતૃઓ કરતાં સુપીરિયર (ઊર્ધ્વ) હોય છે. આ ઘટનાને ....... કહે છે.
નીચેનામાંથી ક્ય લક્ષણ વાહક માદાથી નર સંતતિમાં વહન પામે છે ?
ઈ-કોલાઈના સંલગ્નતા સમૂહની સંખ્યા..... છે.
થોમસ હન્ટ મોર્ગન તથા તેના સાથીઓએ શાની પર આનુવંશિકતાનો રંગસૂત્રીય સિધ્ધાંતનું પ્રયોગો દ્વારા ચકાસણી કરી અને બાદમાં સાતત્ય દર્શાવ્યું?