કોષરસીય આનુવંશિકતા માટે જવાબદાર સુકોષકેન્દ્રીય અંગિકાઓ ..... છે.
લાયસોઝોમ અને કણાભસૂત્ર
હરિતકણ અને લાયસોઝોમ
કણાભસૂત્ર અને હરિતકણ
કણાભસૂત્ર અને ગોલ્ગી-કાય
પોલીજેનીક લક્ષણ એ $3$ જનીનો $A, B$ અને $C$ દ્વારા નિયંત્રણમાં રાખવામાં આવે છે. $AaBbCc × AaBbCc$ સંકરણમાં સંતતિઓમાં જનીન પ્રકારનો ગુણોત્તર $1:6 :x:20 :x:6:1\, \,$જોવા મળે છે. આ ગુણોતરમાં $x $ ની શક્ય કિંમત શુંં હશે?
બાહ્ય કોષકેન્દ્રીય આનુવંશિકતા ................ માં જોવા મળે છે.
કસોટી સંકરણ એટલે શું ? તે શા માટે જરૂરી છે ?
સ્ટાર્ચની બદલે શર્કરાનાં જમા થવાને લીધે મેન્ડેલને વટાણામાં કરચલીયુક્ત બીજ પ્રાપ્ત થાય છે તે કયા ઉત્સેચકનાં લીધે થાય છે?
નીચેનામાંથી કઈ ઘટના $DNA$ માં ભિન્નતા તરફ લઈ જાય છે?