કોષરસીય આનુવંશિકતા માટે જવાબદાર સુકોષકેન્દ્રીય અંગિકાઓ ..... છે.
લાયસોઝોમ અને કણાભસૂત્ર
હરિતકણ અને લાયસોઝોમ
કણાભસૂત્ર અને હરિતકણ
કણાભસૂત્ર અને ગોલ્ગી-કાય
લિમ્ની (ગોકળગાય)માં કવચનું ગૂંચળામય થવું, એ..... નું ઉદાહરણ છે.
બેટસન અને પ્યુનેટ દ્વારા કરવામાં આવેલા વટાણા પરનાં પ્રયોગોમાં લીધેલ વટાણાની જાતીનું નામ કયું?
નર વંધ્યતાના કોષરસીય જનીનો સામાન્ય રીતે ક્યાં આવેલા છે ?
કયા વૈજ્ઞાનિકે મેન્ડેલીયન કારકોને જનીન તરીકે ઓળખાવ્યા?
મેન્ડેલનાં દ્વિ-સંકરણનાં પ્રયોગમાં પ્રાપ્ત $F_1$ પેઢીનું કસોટી સંકરણ કરતા પ્રાપ્ત સંતતીઓનું સ્વરૂપ પ્રકાર પ્રમાણ જણાવો.