ડ્રોસાફિલામાં લિંગ.... દ્વારા નિશ્ચિત થાય છે.

  • A

    દૈહિક રંગસૂત્રોના સમૂહ પ્રત્યે $X $ રંગસૂત્રની સંખ્યાનો ગુણોત્તર

  • B

    $X$ અને $Y$ રંગસૂત્રો

  • C

    દૈહિક રંગસૂત્રોની જોડ પ્રત્યે $X$ રંગસૂત્રોની જોડનો ગુણોત્તર

  • D

    ડું કાં તો ફલન પામે અથવા તો અસંયોગીજનનથી વિકાસ પામે.

Similar Questions

સમજન્યુક નર કોની લાક્ષણીકતા છે?

મધમાખીમાં લિંગ નિશ્ચયનની ક્રિયા સમજાવો.

સિધ્ધાંત જ્યાં $X$ - રંગસૂત્રોની સંખ્યા અને દૈહિક રંગસૂત્રોના સંપૂર્ણ સમૂહની સંખ્યા વચ્ચેનો ગુણોત્તર લિંગ નિશ્વયન કરે છે તેને .... કહેવામાં આવે છે.

મોનોસોમીક નર એ કોની લાક્ષણીકતા છે.

એકકીય–દ્વિકીય પ્રક્રિયા દ્વારા લિંગનિશ્ચયન કરતું પ્રાણી છે.