ડ્રોસાફિલામાં લિંગ.... દ્વારા નિશ્ચિત થાય છે.
દૈહિક રંગસૂત્રોના સમૂહ પ્રત્યે $X $ રંગસૂત્રની સંખ્યાનો ગુણોત્તર
$X$ અને $Y$ રંગસૂત્રો
દૈહિક રંગસૂત્રોની જોડ પ્રત્યે $X$ રંગસૂત્રોની જોડનો ગુણોત્તર
ડું કાં તો ફલન પામે અથવા તો અસંયોગીજનનથી વિકાસ પામે.
સમજન્યુક નર કોની લાક્ષણીકતા છે?
મધમાખીમાં લિંગ નિશ્ચયનની ક્રિયા સમજાવો.
સિધ્ધાંત જ્યાં $X$ - રંગસૂત્રોની સંખ્યા અને દૈહિક રંગસૂત્રોના સંપૂર્ણ સમૂહની સંખ્યા વચ્ચેનો ગુણોત્તર લિંગ નિશ્વયન કરે છે તેને .... કહેવામાં આવે છે.
મોનોસોમીક નર એ કોની લાક્ષણીકતા છે.
એકકીય–દ્વિકીય પ્રક્રિયા દ્વારા લિંગનિશ્ચયન કરતું પ્રાણી છે.