બંધારણીય જનીનનું કાર્ય ...... દ્વારા નિયંત્રણ પામે છે.
ઓપરેટર
પ્રમોટર લાઈપેઝ
નિયંત્રક જનીન
પોલિમરેઝ
લેકઓપેરોનની સ્પષ્ટ માહિતી કોણે આપી હતી ?
જનીન અભિવ્યકિતનું નિયંત્રણ ક્યા સ્તરે થાય છે ?
ચયાપચય પથની અંતિમ નીપજ પાછળથી અતિ ક્રિયાશિલ બનાવવા માટે ઓપરેટર સાથે જોડાય છે, જેથી રિપ્રેસર સાથે સરળતાથી જોડાઇ શકાય છે. આ કિસ્સામાં અંતિમ નીપજને ...... કહેવામાં આવે છે.
ઓપેરોનની વ્યાખ્યા, ઉદાહરણ સહિત આપી, પ્રેરક ઑપરોનની સમજૂતી આપો.
સાચું જોડકું પસંદ કરો :