ચયાપચય પથની અંતિમ નીપજ પાછળથી અતિ ક્રિયાશિલ બનાવવા માટે ઓપરેટર સાથે જોડાય છે, જેથી રિપ્રેસર સાથે સરળતાથી જોડાઇ શકાય છે. આ કિસ્સામાં અંતિમ નીપજને ...... કહેવામાં આવે છે.

  • A

    ઇન્ડયુસર

  • B

    એપોરિપ્રેસર

  • C

    કો- રિપ્રેસર

  • D

    નિયંત્રક

Similar Questions

$i$ જનીન શેનુ સંકેતન કરે છે ?

નીચેનામાંથી કોણ નિગ્રાહક સાથે જોડાતા નિગ્રાહક અને ઓપરેટર એકબીજાથી છુટા પડી જાય છે ?

$lac-$ ઓપેરોનમાં $y$ જનીનની અભિવ્યક્તિ કઈ છે?

કાર્યશીલ સંકીર્ણ જે બંધારણીય જનીન, પ્રમોટરજનીન, ઓપરેટર જનીન અને નિયંત્રક જનીનને સમાવિષ્ટ જનીનોના સમૂહ ધરાવે છે, તે.... દ્વારા શોધાયું હતું.

લેક ઓપેરોન શેનો ભાગ છે ?