જો વિષમયુગ્મી ઊંચા છોડનું સંકરણ સમયુગ્મી નીચા છોડ સાથે કરવામાં આવે તો સંતિતમાં વામનતાની ટકાવારી શું હશે?
$25\%$
$100\%$
$75\%$
$50\%$
એક માત્ર જૈવિક એકમ જે આનુવંશિકતાનું નિયંત્રણ કરે છે, તેને..... કહે છે.
નીચેનામાંથી પ્રભુતાની અગત્યતા કઈ છે?
આપેલ પ્યુનેટ સ્કવેરને ધ્યાનથી સમજો અને નીચેના પ્રશ્નોના ઉતર આપો.
આપેલ પ્યુનેટ સ્કવેરમાં $d$ માં તૈયાર થતી સમયુગ્મી સંતતિનું જનીન બંધારણ જણાવો.
મેન્ડલના એક સંકરણ પ્રયોગનું સ્વરૂપ પ્રકાર પ્રમાણ $- P$
મેન્ડલના એક સંકરણ પ્રયોગનું જનીન પ્રકાર પ્રમાણ $- Q$
$P$ અને $Q$ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.
$\quad \quad \quad P \quad \quad \quad Q$
મેન્ડલે.... નાં આધારે જન્યુઓની શુદ્ધતાનો નિયમ આપ્યો.