જો રંગસૂત્ર પર જનીનો વચ્ચેનું અંતર વધુ હોય તો પછી જનીન ..... દર્શાવે છે.
મકાઇમાં રંગીન ભ્રુણપોષ $(C)$ એ રંગહીન $(c)$ પર પ્રભાવી છે અને પૂર્ણ ભ્રૂણપોષ $(R)$ એ સંકોચિત ભ્રૂણપોષ $(r)$ પર પ્રભાવી છે. જ્યારે $F_1$ પેઢી વચ્ચે કસોટીસંકરણ કરાવવામાં આવે ત્યારે નીચે પ્રકારનું નિર્માણ થાય છે.
રંગીન અને પૂર્ણ= $45\%$
રંગીન - સંકુચિંત= $5\%$
રંગહીન - પૂર્ણ= $4\%$
રંગહીન - સંકુચિત= $46\%$
તો આ માહિતી પરથી બે બિન વૈકિલ્પક જનીનો વચ્ચેનું અંતર કેટલું હશે?
સંકલિત જનીન..... દર્શાવે છે.
જનીન નકશાની રચના કરવા માટે ક્યો એકમ (સેન્ટીમોર્ગન) અંગીકૃત કરાય છે?
સંલગ્નતા વિશે નીચેનામાંથી કયું વિધાન અસત્ય છે?