એપીસ્ટાસિસ (પ્રબળતા) એ પ્રભાવીપણાંથી જુદી પડે છે,કારણ કે.......

  • A
    પ્રબળતામાં જનીનની એક જોડ અન્ય જનીનની જોડની અભિવ્યક્તિને અવરોધે છે.
  • B
    પ્રબળતા એ એક પ્રકારની એલીલીક આંતરક્રિયા છે.
  • C
    અસંખ્ય જનીનો સામુહિક રીતે કોઈ વિશેષ સ્વરૂપ પ્રકારનું નિયંત્રણ કરે છે.
  • D
    જનીનની એક જોડ સ્વતંત્ર રીતે વિશિષ્ટ સ્વરૂપ પ્રકારને નિયંત્રિત કરે છે.

Explore More

Similar Questions

$9:7$ નો ગુણોત્તર કોના પરિણામે મળે છે?

પ્રભુતાને એપીસ્ટેસીસથી કઈ રીતે અલગ પાડી શકાય?

જ્યારે બે નોન-અલીલિક જનીનો સાથે હોય ત્યારે નવો ફીનોટાઈપ (સ્વરૂપલક્ષી લક્ષણ) ઉત્પન્ન કરે છે, પરંતુ સ્વતંત્ર રીતે તેમ કરવામાં નિષ્ફળ રહે છે, તો આ ઘટનાને શું કહે છે?

સ્ક્વોશ (squash) માં ફળનો રંગ એ શેનું ઉદાહરણ છે?

ગોકળગાય $Limnaea$ માં કવચનું ગૂંચળામય થવું,એ..... નું ઉદાહરણ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo