જો લાલ પુષ્પ ધરાવતી વટાણાની બે જુદીજુદી વનસ્પતિ કે જેમનો જનીન પ્રકાર જાણીનો નથી. તેમની વચ્ચે સંકરણ કરાવવામાં આવે તો, $75\%$ પુષ્પો લાલ અને $25\%$ પુષ્પો સફેદ મળે છે. લાલ પુષ્પો ધરાવતી પિતૃ વનસ્પતિ ..... હશે.
બંને સમજન્યુ
બંને સમજન્યુ અને બીજી વિષમજન્યુ
બંને વિષમજન્યુ
બંને અર્ધયુગ્મન
કસોટી સંકરણ શેનો સમાવેશ કરે છે?
જનીનો કે જે વિરોધાભાસી લક્ષણોની જોડનાં સંકેતો ધરાવે છે તેઓને ............. કહે છે.
એક જ પ્રકારના બંને કારકો ધરાવતો સજીવ ……… છે.
જો સમયુગ્મી લાલ પુષ્પ(પ્રભાવી) ધરાવતી વનસ્પતિનું સંકરણ સફેદ પુષ્પ(પ્રચ્છન્ન) ધરાવતી વનસ્પતિ સાથે કરવામાં આવે, તો સંતતિ.... હશે.
નીચે આપેલ કયો નિયમ મેન્ડલ દ્વારા આપવામાં આવ્યો ?