જો લાલ પુષ્પ ધરાવતી વટાણાની બે જુદીજુદી વનસ્પતિ કે જેમનો જનીન પ્રકાર જાણીનો નથી. તેમની વચ્ચે સંકરણ કરાવવામાં આવે તો, $75\%$ પુષ્પો લાલ અને $25\%$ પુષ્પો સફેદ મળે છે. લાલ પુષ્પો ધરાવતી પિતૃ વનસ્પતિ ..... હશે.

  • A

    બંને સમજન્યુ

  • B

    બંને સમજન્યુ અને બીજી વિષમજન્યુ

  • C

    બંને વિષમજન્યુ

  • D

    બંને અર્ધયુગ્મન

Similar Questions

સંકરિત ઊંચી વનસ્પતિએ શુદ્ધ ઊંચી વનસ્પતિ દ્વારા અલગ પાડી શકાય.

સમાન લક્ષણો માટેનાં સમયુગ્મી રંગસૂત્રો પર આવેલા જનીનો..... છે.

પ્રભાવી સમજાત છે કે વિષમજાત તેનાં નિશ્ચયન માટે કરાતું સંકરણ ...... છે.

જો નીચા છોડને જીબ્રેલિન સાથે પ્રક્રિયા કરવામાં આવે તો તે ઊંચા બનશે અને આ છોડનું હવે શુદ્ધ ઊંચા છોડ સાથે સંકરણ કરાવામાં આવે તો ($F_1$) પેઢીની સંતતિ.... હશે.

આપેલ પ્યુનેટ સ્કવેરને ધ્યાનથી સમજો અને નીચેના પ્રશ્નોના ઉતર આપો.

આપેલ પ્યુનેટ સ્કવેરમાં $d$ માં તૈયાર થતી સમયુગ્મી સંતતિનું જનીન બંધારણ જણાવો.