Allele એ.... છે.
જનીનની જોડોનું વૈકલ્પિક પ્રકાર
લક્ષણો માટેના કુલ જનીનોની સંખ્યા
એકકીય સમૂહના રંગસૂત્રોની કુલ સંખ્યા
જનીનોની કુલ સંખ્યાની રંગસૂત્રો પર હાજરી
દેહનાં લક્ષણો ..... થી નિહાળી શકાય છે.
મેન્ડલે એક સંકરણના પ્રયોગ પરથી કેટલાક તારણોને કાઢ્યા, તો નીચેનામાંથી કયું સત્ય નથી.
વિશ્લેષણનો નિયમ કઈ બાબત રજુ કરે છે?
$F_1$ પેઢીની સંતતિ અને સમયુગ્મી પ્રચ્છન્ન પિતૃ વચ્ચેનાં સંકરણને શું કહે છે ? તે કેવી રીતે ઉપયોગી છે ?
નિશ્વયન માટે ઉપયોગી પદ્ધતિ જેના દ્વારા વ્યક્તિ સમયુગ્મી અથવા વિષમયુગ્મી છે એ જાણી શકાય તે..... છે.