જનીનશાસ્ત્રીઓ માટે વર્ષ $1900 \,AD$ એ.....ને લીધે ઊંચી અગત્યતા ધરાવતું હતું.
જનીનોનું સંશોધન
સંલગ્નતાનો સિદ્ધાંત
મેન્ડલવાદની પુનઃસંશોધન
આનુવંશિકતાને રંગસૂત્રવાદ
મેન્ડલનું કાર્ય લાંબો સમય અપ્રચલિત શા માટે રહ્યું ?
મેન્ડલે તેનું લક્ષણોની આનુવંશિકતા ઉપરનું કાર્ય .......... માં પ્રકાશિત કરેલ તેમ છતાં કેટલાંક કારણોસર ........ ની સાલ સુધી અજાણ રહ્યું.
મેન્ડેલનાં કાર્યોને તેના સમયમાં શા માટે સ્વીકૃતી ન મળી?
નીચેનામાંથી કયો એકમ આનુવંશિકતાનો છે?
મોર્ગને પોતાનાં પ્રયોગમાં ઉપયોગમાં લીધેલ સજીવ