જનીનશાસ્ત્રીઓ માટે વર્ષ $1900 \,AD$ એ.....ને લીધે ઊંચી અગત્યતા ધરાવતું હતું.

  • A

    જનીનોનું સંશોધન

  • B

    સંલગ્નતાનો સિદ્ધાંત

  • C

    મેન્ડલવાદની પુનઃસંશોધન

  • D

    આનુવંશિકતાને રંગસૂત્રવાદ

Similar Questions

મેન્ડલનું કાર્ય લાંબો સમય અપ્રચલિત શા માટે રહ્યું ? 

મેન્ડલે તેનું લક્ષણોની આનુવંશિકતા ઉપરનું કાર્ય .......... માં પ્રકાશિત કરેલ તેમ છતાં કેટલાંક કારણોસર ........ ની સાલ સુધી અજાણ રહ્યું.

મેન્ડેલનાં કાર્યોને તેના સમયમાં શા માટે સ્વીકૃતી ન મળી?

નીચેનામાંથી કયો એકમ આનુવંશિકતાનો છે?

મોર્ગને પોતાનાં પ્રયોગમાં ઉપયોગમાં લીધેલ સજીવ