સમજાત કે અસમજાત જનીનીક બંધારણ ધરાવતી સંતતિને ઓળખવા કઈ બાબતને ધ્યાનમાં લઈ શકાય?
કસોટી સંકરણ
એક સંકરણ
દ્વિ-સંકરણ
પ્રભુતાનો નિયમ
કેટલાંક વિકૃતિઓ રંગસૂત્રના એક જ સ્થાને જોવા મળે છે. તે .......... ઉત્પન્ન કરે છે.
જ્યારે બે અસંગત વ્યક્તિ કે વંશજોનું સંકરણ કરાવવામાં આવે ત્યારે બંને પિતૃઓ કરતાં $F_1$ પેઢી વધુ સારા (ચઢીયાતા) લક્ષણો દર્શાવે છે. આ ઘટનાને ..... કહે છે.
$Y$ રંગસૂત્ર ઉપર આવેલ જનીન છે.
સાચું વિધાન પસંદ કરો. (સિક્લ સેલ એનિમિયા સંદર્ભે)
પ્રથમ જનીન સંકેતના એક બેઝમાં વિકૃતિ આવતાં બિન ક્રિયાત્મક પ્રોટીન ઉત્પન્ન કરે છે. આવી વિકૃતિને .............. કહે છે.