સમજાત કે અસમજાત જનીનીક બંધારણ ધરાવતી સંતતિને ઓળખવા કઈ બાબતને ધ્યાનમાં લઈ શકાય?

  • A

    કસોટી સંકરણ

  • B

    એક સંકરણ

  • C

    દ્વિ-સંકરણ

  • D

    પ્રભુતાનો નિયમ

Similar Questions

કેટલાંક વિકૃતિઓ રંગસૂત્રના એક જ સ્થાને જોવા મળે છે. તે .......... ઉત્પન્ન કરે છે.

  • [AIPMT 1997]

જ્યારે બે અસંગત વ્યક્તિ કે વંશજોનું સંકરણ કરાવવામાં આવે ત્યારે બંને પિતૃઓ કરતાં $F_1$ પેઢી વધુ સારા (ચઢીયાતા) લક્ષણો દર્શાવે છે. આ ઘટનાને ..... કહે છે.

$Y$ રંગસૂત્ર ઉપર આવેલ જનીન છે.

  • [AIPMT 1994]

સાચું વિધાન પસંદ કરો. (સિક્લ સેલ એનિમિયા સંદર્ભે)

પ્રથમ જનીન સંકેતના એક બેઝમાં વિકૃતિ આવતાં બિન ક્રિયાત્મક પ્રોટીન ઉત્પન્ન કરે છે. આવી વિકૃતિને .............. કહે છે.

  • [AIPMT 1997]