કસોટી સંકરણ ..... છે.
$Tt × Tt$
$Tt × TT$
$TT × TT$
$Tt × tt$
નિશ્વયન માટે ઉપયોગી પદ્ધતિ જેના દ્વારા વ્યક્તિ સમયુગ્મી અથવા વિષમયુગ્મી છે એ જાણી શકાય તે..... છે.
વૈજ્ઞાનિકોનો ફાળો દર્શાવો. : ગ્રેગર મેન્ડલે અને રેજિનાલ્ડ સી પુનેટ
એક સંકરણનાં પ્રયોગમાં જનીન સ્વરૂપનું પ્રમાણ
નીચે એકસંકરણ પ્રયોગનું અરેખીય નિરૂપણ આપેલ છે. $P, Q$ અને $R$ છોડમાં ઉચાઈ માટે ક્યું જનીનપ્રકાર હોય છે ?
$\quad P \quad Q \quad R$
જો નીચા છોડને જીબ્રેલિન સાથે પ્રક્રિયા કરવામાં આવે તો તે ઊંચા બનશે અને આ છોડનું હવે શુદ્ધ ઊંચા છોડ સાથે સંકરણ કરાવામાં આવે તો ($F_1$) પેઢીની સંતતિ.... હશે.