મનુષ્યમાં જમણેરી એ ડાબેરી પર પ્રભાવી છે. ડાબેરી બંને પિતૃઓમાં બાળકો માટે શું અપેક્ષિત હોઈ શકે?
માત્ર ડાબેરી
માત્ર જમણેરી
ડાબેરી અને જમણેરી બંને
ડાબેરી કે જમણેરી કોઈ જ નહીં
કસોટી સંકરણ ..... છે.
જ્યારે વનસ્પતિને કોઈ એક લક્ષણના બે કારકો હોય તો તેને..... કહે છે.
જ્યારે એક લાલ પુષ્પ ધરાવતી વનસ્પતિને સફેદ પુષ્પ ધરાવતી વનસ્પતિ સાથે પરપરાગનયન કરાવવામાં આવે છે અને સંતતિઓનાં સ્વપરાગનયન દ્વારા $1:2:1$ સ્વરૂપ પ્રકાર ઉત્પન્ન થાય છે, તે કોનાં સંદર્ભમાં જોવા મળે છે?
નિશ્વયન માટે ઉપયોગી પદ્ધતિ જેના દ્વારા વ્યક્તિ સમયુગ્મી અથવા વિષમયુગ્મી છે એ જાણી શકાય તે..... છે.
સમાન લક્ષણને દર્શાવતા વિવિધ પ્રકારનાં જનીનોને .... કહે છે.