કોષરસીય નર વંધ્યતા એ..... દ્વારા આનુવંશિકતામાં મેળવવામાં આવે છે.

  • A

    માતા

  • B

    પિતા

  • C

    બંને

  • D

    બેક્ટેરિયોફાજનાં ગુણન દ્વારા

Similar Questions

જ્યારે કાબરચિતરા (રોન) રંગની ગાયનું સફેદ બળદ સાથે સંકરણ કરાવવામાં આવે ત્યારે ઉત્પન્ન થતી સંતતિનો ગુણોત્તર શું હશે?

કઈ લાક્ષણીક્તા ત્વચાના રંગ માટે જવાબદાર છે?

એક વનસ્પતિમાં ત્રણ પ્રભાવી જનીન $A$, $B$ અને $C$ નું જાંબલી રંગના પુષ્પ ઉત્પન્ન થવા માટે એક સાથે અભિવ્યક્તિ થવું આવશ્યક છે. જો ત્રણમાંથી કોઈપણ એક અથવા ત્રણેય જનીનો પ્રચ્છન્ન અવસ્થામાં આવે તો પુષ્પ રંગવિહિન બને છે.

રો મટિરિયલ    $ \xrightarrow{A}\,\,X\,\xrightarrow{B}\,Y\,\xrightarrow{{\,\,C}} Z $  રંજક્દ્રવ્ય

જાંબલી રંગ ધરાવતી વનસ્પતિ કે જેનો જનીનપ્રકાર $AABBCC$ છે. તેનું સંકરણ $aabbcc$ જનીનપ્રકાર ધરાવતી રંગવિહિન વનસ્પતિ સાથે કરાવવામાં આવે છે. જેનાં પરિણામે $F_1$ સંકર જાંબલી સંતતિ ઉત્પન્ન કરે છે. $F_1$ ના સ્વફલન દ્વારા ઉત્પન્ન થતી $F_2$ સંતતિમાં જાંબલી રંગ ધરાવતી વનસ્પતિનું કુલ કેટલું પ્રમાણ હશે?

એક જ જનીન જે એક કરતા વધુ લક્ષણોનું નિયંત્રણ કરી શકે તે જનીનને શું કહેવાય?

ડ્રોસોફિલામાં કેટલા દૈહીક રંગસુત્ર હાજર હોય છે?