જનીનો..... માં જોડમાં જોવા મળતા નથી.
યુગ્મનજ
દૈહિક કોષો
અંતઆવરણના કોષો
જન્યુઓ
જો લાલ પુષ્પ ધરાવતી વટાણાની બે જુદીજુદી વનસ્પતિ કે જેમનો જનીન પ્રકાર જાણીનો નથી. તેમની વચ્ચે સંકરણ કરાવવામાં આવે તો, $75\%$ પુષ્પો લાલ અને $25\%$ પુષ્પો સફેદ મળે છે. લાલ પુષ્પો ધરાવતી પિતૃ વનસ્પતિ ..... હશે.
શુધ્ધ ઉંચા અને શુધ્ધ વામન છોડનું સંકરણ કરાવતા મળતા સંકરીત છોડમાં સ્વફલન કરાવવામાં આવ્યું તો અંતીમ સંકરણ બાદ મળતી સંતતિ માટે સ્વરૂપ... પ્રકાર કર્યું હશે?
મેન્ડલે જોયું કે બધી જ $F_1$ સંતતિ વનસ્પતિ-
જે આકૃતિ દ્વારા પિતૃઓ દ્વારા ઉત્પન્ન થતા જન્યુઓ, ફલિતાંડનું નિમણ, $\mathrm{F}_{1}$ અને $\mathrm{F}_{2}$ સંતતિના છોડને સમજી શકાય છે તે -
મેંડલ એક.... આનુવંશીકતા માટે ઊંચા અને નીચા વટાણાનાં આ છોડ વચ્ચે સંકરણ યોજયુ.