જનીનો જે રંગસૂત્ર પર તેમના સ્થાનની ફેરબદલી જાળવી રાખે છે, તેમને.... કહેવામાં આવે છે.

  • A

    કૂદકામય જનીનો

  • B

    ડુપ્લીકેટ જનીનો

  • C

    ઘાતક જનીનો

  • D

    સપ્લીમેન્ટ જનીનો

Similar Questions

સંકરણની પધ્ધતિમાં પુષ્પમાંથી પુંકેસર દુર કરવાની ક્રિયા?

જો સામાન્ય સ્ત્રી આલ્બીનો પુરુષ સાથે લગ્ન કરે અને તેમની સંતતિ અડધી આલ્બીનો, અડધી સામાન્ય હોય, તો સ્ત્રી..... છે.

જ્યારે મેન્ડલ $F_{1}$ છોડ $(RrYy)$ નું સ્વલન કરાવ્યું તેને જોવાં મળ્યું કે એક લક્ષણ માટેના પ્રભાવી તથા પ્રચ્છન્ન ટ્રેઈટ્સ વિશ્લેષણ પામીને ..... આપે છે.

મેન્ડેલનાં દ્વિ-સંકરણનાં પ્રયોગમાં પ્રાપ્ત $F_1$ પેઢીનું કસોટી સંકરણ કરતા પ્રાપ્ત સંતતીઓનું સ્વરૂપ પ્રકાર પ્રમાણ જણાવો.

પોષણની દૃષ્ટિએ વન્ય પ્રકારનાં જીવો, જેમને કોઇ પણ વધારાની વૃદ્ધિ સંપૂરકોની જરૂર નથી, તેમને ..... કહેવામાં આવે છે.