આપેલા ચાર જોડા (દંપતી)ના રૂધિર જૂથ પૈકી $O^+$ રૂધિર જૂથ ધરાવતા બાળકનાં વાસ્તવિક માતાપિતા કોણ હશે?
$AB^-$ અને $A^+$
$A^+$ અને $O^-$
$O^+$ અને $AB^+$
$B^-$ અને $O^-$
$A,B,AB,O$ રૂધિર જુથ કેટલા કારકો દ્વારા નકકી થાય છે?
$A$ રૂધિરજૂથ ધરાવતો પુરૂષ એ, $AB$ રૂધિરજુથ ઘરાવતી સ્ત્રી સાથે લગ્ન ગ્રંથીથી જોડાય તો કયાં પ્રકારની સંતતિ સુચવશે કે પુરૂષ વિષમયુગ્મી $A$ રૂધિરજુથ ઘરાવતો જ હશે?
નીચેનામાંથી કયું ખોટું છે? $(i)$ $ABO$ રૂધિર જૂથક જનીન $I$ દ્વારા નિયંત્રણમાં રાખવામાં આવે છે. $(ii)$ જનીન $I$ એ ચાર અલીલ ધરાવે છે. $(iii)$ $I^A$ અને $I^B$ એ સમાન પ્રકારની શર્કરા ઉત્પન્ન કરે છે. $(iv)$ $I$ અથવા $i$ એ ભિન્ન પ્રકારની શર્કરા ઉત્પન્ન કરે છે. $(v)$ $I^A$ અને $I^B$ એ અપૂર્ણ પ્રભાવી છે.
કઈ લાક્ષણીકતા $3$ અલીલ દ્વારા અભીવ્યકત થઈ શકે છે.
બંને કારકોના જનીનો..... પર આવેલા હોય છે.