કયું પ્રભાવી લક્ષણ છે?
રંગઅંધતા
આલ્બીનિઝમ
હિમોફિલીયા
ઇર કારક
નરમાં બાહ્ય કર્ણપલ્લવ પર રૂંવાટીની હાજરી, આ ઘટના કયા નામથી ઓળખાય છે?
પોષણની દૃષ્ટિએ વન્ય પ્રકારનાં જીવો, જેમને કોઇ પણ વધારાની વૃદ્ધિ સંપૂરકોની જરૂર નથી, તેમને ..... કહેવામાં આવે છે.
જ્યારે એક જનીનનાં કારકો દ્વારા અન્ય જનીનની અભિવ્યક્તિને અવરોધવામાં આવે તો તેને..... કહે છે.
નીચેનામાંથી કઈ આનુવંશીકતા એ માત્ર નર દ્વારા જ દર્શાવાશે?
વ્યતીકરણથી રંગસુત્રો પર બનતી જનીનોની ગોઠવણીને કયા પ્રકારની ગોઠવણી કહે છે?