પ્રભુતાને એપીસ્ટેસીસથી કઈ રીતે જુદુ પાડી શકાય?

  • A

    પ્રભાવી જનીનોની અભિવ્યકિત કયારેય અટકતી નથી.

  • B

    અન્ય પ્રભાવી જનીનની હાજરીમાં પ્રભાવી જમીન પોતાની અભિવ્યકિતને અટકાવે છે.

  • C

    એપીસ્ટેસીસ એ પ્રચ્છન્નતાની લાક્ષણીકતા છે જયારે પ્રભુતાએ દરેક સજીવમાં લાગુ પડે છે.

  • D

    મરઘાની જાતીઓ જે એપીસ્ટેસીસ દર્શાવે છે, તે પ્રભુતા પણ દર્શાવે છે.

Similar Questions

ગાયનાન્ડ્રોમોર્ફસ એ પ્રાણી છે જે ...... ધરાવે છે.

$F_1$ સંતતિ દ્વારા જન્યુઓનાં કેટલા જુદાજુદા પ્રકારનું નિર્માણ થઈ શકે છે, નીચે પ્રમાણેનાં સંકરણમાંથી  $AA\, BB \,CC\, X \,aa \,bb \,cc$ નું પરિણામ.... હોય.

પોઈન્ટ મ્યુટેશનનું સામાન્ય ઉદાહરણ કર્યું?

વિકૃતિ, સ્થાનાંતરણ અને પસંદગી (selection) ની હાજરીમાં, જો વસ્તીમાં જનીન આવૃત્તિઓ બદલાય, તો આ બદલાવ .....ના લીધે થાય છે.

મરઘીના બચ્ચામાં નીચેનામાંથી કયું લિંગ નિશ્ચયન માટે જવાબદાર છે?