પ્રભુતાને એપીસ્ટેસીસથી કઈ રીતે જુદુ પાડી શકાય?

  • A

    પ્રભાવી જનીનોની અભિવ્યકિત કયારેય અટકતી નથી.

  • B

    અન્ય પ્રભાવી જનીનની હાજરીમાં પ્રભાવી જમીન પોતાની અભિવ્યકિતને અટકાવે છે.

  • C

    એપીસ્ટેસીસ એ પ્રચ્છન્નતાની લાક્ષણીકતા છે જયારે પ્રભુતાએ દરેક સજીવમાં લાગુ પડે છે.

  • D

    મરઘાની જાતીઓ જે એપીસ્ટેસીસ દર્શાવે છે, તે પ્રભુતા પણ દર્શાવે છે.

Similar Questions

કયા વૈજ્ઞાનિકે મેન્ડેલીયન કારકોને જનીન તરીકે ઓળખાવ્યા?

તફાવત આપો : વટાણામાં સહલગ્નતા અને ડ્રોસોફિલામાં સહલગ્નતા 

જો બંને પિતૃઓ થેલેસેમીયાના વાહક હોય જે દૈહિક રંગસૂત્રીય પ્રચ્છન્ન ખામી છે. ગર્ભાધાનને કારણે અસરકારક બાળક હોવાની સંભાવના કેટલી?

રંગસૂત્રીય આનુવંશિકતાના સિદ્ધાંતની પ્રાયોગિક ચકાસણી કોણે કરી?

.....નાં પુષ્પનો રંગ એ મેન્ડલવાનો અપવાદ છે.