મિરાબિલિસ જલાપામાં જ્યારે સમજાત લાલ પુષ્પો અને સફેદ પુષ્પો ધરાવતી વનસ્પતિનું સંકરણ કરાવવામાં આવે, ત્યારે બધી જ $F_1$ વનસ્પતિ ગુલાબી રંગનાં પુષ્પો ધરાવે છે. $F_1$ નાં સ્વફલન દ્વારા ઉત્પન્ન થતી $F_2$ વનસ્પતિ લાલ, ગુલાબી અને સફેદ પુષ્પો ધરાવતી વનસ્પતિ ઉત્પન્ન કરે છે, તેમનો અનુક્રમે ગુણોત્તર .....

  • A

    $1:1:2$

  • B

    $2:1:1$

  • C

    $1:0:1$

  • D

    $1:2:1$

Similar Questions

અપૂર્ણ પ્રભુતામાં

એન્ટીરીનમ (સ્નેપડ્રેગોન) ના લાલ પુષ્પોવાળા છોડ સાથે સફેદ પુષ્પોવાળા છોડ નું સંકરણ કરાવતા $F _{1}$ માં ગુલાબી પુષ્પો મળે છે. જ્યારે ગુલાબી પુષ્પોવાળા $F _{1}$ નુ સ્વફલન થાય ત્યારે $F _{2}$ મળે છે તેમાં સફેદ, લાલ અને ગુલાબી પુષ્પો મળે છે. નીચે પૈકી ખોટું વિધાન પસંદ કરો.

  • [NEET 2019]

જ્યારે સ્નેપડ્રેગન વનસ્પતિમાં શુદ્ધ લાલ પુષ્પનું $(RR)$ શુદ્ધ સફેદ પુષ્પ $(rr)$  સાથે સંકરણ કરાવવામાં આવે ત્યારે $F_1$ એ ગુલાબી પુષ્પ ઉત્પન્ન કરે છે. જ્યારે આ $F_1$ સંતતિનું સ્વફલન કરાવવામાં આવે ત્યારે પરિણામી $F_2$ પેઢીનો ગુણોત્તર $1$ $(RR)$ લાલ : $2$ $(Rr)$ ગુલાબી : $1$ $(rr)$ સફેદ છે. ઉપરની અવસ્થા...... દ્વારા સમજાવી શકાય?

અપૂર્ણ પ્રભુતાને અનુલક્ષીને $Rr$ જનીન પ્રકાર દર્શાવતી $F_2$ પેઢીમાં સંતતીનું પ્રમાણ કેટલું હશે?

લાલ રંગના પુષ્પ ધરાવતાં છોડને, પીળાં પુષ્પો ધરાવતાં છોડ સાથે સંકરણ કરાવાય છે. જો $F_1$ માં બધાં જ પુષ્પો નારંગી રંગના જોવા મળે તો આનુવંશિકતા સમજાવો.