વિકૃતિ પામેલું સૂક્ષ્મ જીવજંતુ તેની વૃદ્ધિ માટે જરૂરી એવા ઘટકનું સંશ્લેષણ કરવા માટે સક્ષમ નથી, પરંતુ જો તે ઘટક આપવામાં આવે તો વૃદ્ધિ કરવા માટે સક્ષમ છે. તેને...... કહેવામાં આવે છે.

  • A

    સ્વયંપોષી

  • B

    સર્વસેશ્લેષી

  • C

    સ્વયંમ સંશ્લેષી

  • D

    આમાંથી એકપણ નહીં

Similar Questions

$B$ અને $AB$ રુધિર જુથ ધરાવતાં પિતૃનાં બાળકમાં ક્યાં રુધિર જૂથ શક્ય છે ?

ફળમાખીમાં $X$ રંગસૂત્રમાં સંલગ્ન નકશો $66$ એકમ પીળા શરીરના જનીન $(Y)$ એક છેડે ધરાવે છે અને બોલ્ડવાળા $(b)$ જનીન બીજા છેડે આવેલ છે. આ બે જનીનો ($Y$ અને $b$) વચ્ચે પુનઃ સંયોગ આવૃત્તિ કેટલી હશે?

  • [AIPMT 2003]

જ્યારે બે અસંગત વ્યક્તિ કે વંશજોનું સંકરણ કરાવવામાં આવે ત્યારે બંને પિતૃઓ કરતાં $F_1$ પેઢી વધુ સારા (ચઢીયાતા) લક્ષણો દર્શાવે છે. આ ઘટનાને ..... કહે છે.

મકાઈમાં.....નાં પરિણામે આલ્બિનીઝમ જાવા મળે છે.

જ્યારે કાબરચિતરા (રોન) રંગની ગાયનું સફેદ બળદ સાથે સંકરણ કરાવવામાં આવે ત્યારે ઉત્પન્ન થતી સંતતિનો ગુણોત્તર શું હશે?