વિકૃતિ પામેલું સૂક્ષ્મ જીવજંતુ તેની વૃદ્ધિ માટે જરૂરી એવા ઘટકનું સંશ્લેષણ કરવા માટે સક્ષમ નથી, પરંતુ જો તે ઘટક આપવામાં આવે તો વૃદ્ધિ કરવા માટે સક્ષમ છે. તેને...... કહેવામાં આવે છે.

  • A

    સ્વયંપોષી

  • B

    સર્વસેશ્લેષી

  • C

    સ્વયંમ સંશ્લેષી

  • D

    આમાંથી એકપણ નહીં

Similar Questions

દ્વિકિય સજીવમાં અર્ધીકરણ દરમિયાન મલ્ટીવેલેન્ટનું નિર્માણ ....... ને કારણે છે.

વનસ્પતિમાં કોષરસીય નરવંધ્યતા માટેનું જનીન સામાન્ય રીતે શામાં આવેલું હોય છે?

જો સામાન્ય સ્ત્રી આલ્બીનો પુરુષ સાથે લગ્ન કરે અને તેમની સંતતિ અડધી આલ્બીનો, અડધી સામાન્ય હોય, તો સ્ત્રી..... છે.

પોલીટીન રંગસૂત્રો સૌપ્રથમ શેમાંથી શોધવામાં આવ્યા હતા ?

  • [AIPMT 1995]

નીચેનામાંથી કઈ અવ્યવસ્થા નીચે આપેલાં કેર્યોટાઈપ સાથે સંકળાયેલી છે ?