મેન્ડેલએ પસંદ કરેલા સાત લક્ષણોની ગોઠવણ ચાર રંગસૂત્રો પર કેવી છે?
$1$ રંગસૂત્ર નં $1$ માં, ચાર રંગસૂત્ર નં. $4$ માં, એક રંગસૂત્ર નં. $5$ માં અને એક રંગસૂત્ર $7$ માં.
$2$ રંગસૂત્ર $1$ માં, $3$ રંગસૂત્ર નં.$4$ માં, એક રંગસૂત્ર નં. $5$ માં અને એક રંગસૂત્ર $6$
$3$ રંગસૂત્ર નં. $1$ માં, $1$ રંગસૂત્ર નં. $4$ માં, $2$ રંગસૂત્ર નં. $5$ માં અને એક રંગસૂત્ર $7$ માં
$2$ રંગસૂત્ર નં. $1$ માં, $3$ રંગસૂત્ર નં. $4$ માં, $1$ રંગસૂત્ર નં.$ 5$ માં અને $1$ રંગસૂત્ર નં. $7$ માં
વારસાગમનની રંગસૂત્રિય થીયરીનાં પ્રયોગોની ચકાસણી કોણે કરી હતી?
ન્યુરોસ્પોરામાં બધા જ કારકો તેમની અસર અભિવ્યક્ત કરે છે, કારણ કે.....
એક જનીન જે અન્ય જનીનનાં પ્રભાવને અવરોધે છે તથા જે સમજાત રંગસૂત્રો પર સમાન સ્થિતિમાં આવેલા ન હોય તેને..... કહે છે.
ઉદાહરણ આપી અપૂર્ણ પ્રભુતા અને સહપ્રભુતા વચ્ચેનો તફાવત સમજાવો.
નીચે આપેલ કયો સમયગાળો મેન્ડલના સંકરણના પ્રયોગોનો હતો ?