નિશ્વયન માટે ઉપયોગી પદ્ધતિ જેના દ્વારા વ્યક્તિ સમયુગ્મી અથવા વિષમયુગ્મી છે એ જાણી શકાય તે..... છે.
વિરુદ્ધ સંકરણ
સ્વફલન
બેક-ક્રોસ
કસોટી સંકરણ
નીચે આપેલ કયો નિયમ મેન્ડલ દ્વારા આપવામાં આવ્યો ?
શું તમે વિચારી શકો કે મેન્ડલના આનુવંશિકતાના નિયમો અલગ હોત તો તેણે પસંદ કરેલાં લક્ષણો એક જ રંગસૂત્ર પર આવેલા હોત ?
મેન્ડલે આનુવંશિકતાના કેટલા સિદ્ધાંત આપ્યા હતા?
બીજાની હાજરીમાં જે પોતાની અસર પ્રદર્શિત કરી શકે નહીં તેવા કારકને શું કહે છે?
Allele એ.... છે.