નિશ્વયન માટે ઉપયોગી પદ્ધતિ જેના દ્વારા વ્યક્તિ સમયુગ્મી અથવા વિષમયુગ્મી છે એ જાણી શકાય તે..... છે.

  • A

    વિરુદ્ધ સંકરણ

  • B

    સ્વફલન

  • C

    બેક-ક્રોસ

  • D

    કસોટી સંકરણ

Similar Questions

નીચે આપેલ કયો નિયમ મેન્ડલ દ્વારા આપવામાં આવ્યો ?

શું તમે વિચારી શકો કે મેન્ડલના આનુવંશિકતાના નિયમો અલગ હોત તો તેણે પસંદ કરેલાં લક્ષણો એક જ રંગસૂત્ર પર આવેલા હોત ?

મેન્ડલે આનુવંશિકતાના કેટલા સિદ્ધાંત આપ્યા હતા?

બીજાની હાજરીમાં જે પોતાની અસર પ્રદર્શિત કરી શકે નહીં તેવા કારકને શું કહે છે?

  • [AIPMT 1991]

Allele એ.... છે.