મેન્ડલ દ્વારા વટાણાનાં સાત જુદાજુદા લક્ષણોનો અભ્યાસ કરવામાં આવ્યો હતો, તેની સાથે સંકળાયેલા પુષ્પો, શિંગ અને બીજનાં વિશેષકોની સંખ્યા અનુક્રમે .... હતી.
$2,2,2$
$2,2,1$
$1,2,2$
$1,1,2$
ભિન્નતાનું કારણ $.....P.....$ ની પ્રક્રિયાામાં છુપાયેલું છે - આ જ્ઞાન મનુષ્યને ઈ.સ.પૂર્વ $.....Q.....$ માં પ્રાપ્ત થયું.
$\quad \quad P \quad\quad\quad Q$
વ્યાખ્યા / સમજૂતી આપો :
$1.$ જનીન સ્વરૂપ
$2.$ ભિન્નતા
કયા છોડ પર મેન્ડેલના આનુવંશીકતાનાં નિયમો લાગુ પાડી શકાતા નથી?
મેન્ડલની સફળતાનું કારણ તેના વટાણાનાં છોડની પ્રયોગ માટેની પસંદગી હતી.
નીચેનામાંથી કયો મેન્ડલવાદનો અપવાદ છે?