જીવંત સજીવોમાં આનુવંશિકતાનો નિયમ કોણે આપ્યો ?

  • A

    લેમાર્ક

  • B

    દ -વ્રીસ

  • C

    મેન્ડલ

  • D

    ડાર્વિન

Similar Questions

મેન્ડલે તેનાં પ્રયોગમાં કયું લક્ષણ પસંદ કર્યું નથી.

મેન્ડલે વડાણાના છોડ ઉપરના તેના ઉત્કૃષ્ટ પ્રયોગમાં .......... નો ઉપયોગ કર્યો નથી. .

  • [NEET 2015]

પ્રથમ જનીનશાસ્ત્રી/જનીનશાસ્ત્રના પિતા ......... હતા.

  • [AIPMT 1991]

મેન્ડલ દ્વારા કેટલાક વિશેષકોનો અભ્યાસ કરવામાં આવ્યો હતો. તે .... હતાં.

નીચેનામાંથી ક્યું લક્ષણ મેન્ડલે ધ્યાનમાં લીધું ન હતું.