જીવંત સજીવોમાં આનુવંશિકતાનો નિયમ કોણે આપ્યો ?
લેમાર્ક
દ -વ્રીસ
મેન્ડલ
ડાર્વિન
મેન્ડલે તેનાં પ્રયોગમાં કયું લક્ષણ પસંદ કર્યું નથી.
મેન્ડલે વડાણાના છોડ ઉપરના તેના ઉત્કૃષ્ટ પ્રયોગમાં .......... નો ઉપયોગ કર્યો નથી. .
પ્રથમ જનીનશાસ્ત્રી/જનીનશાસ્ત્રના પિતા ......... હતા.
મેન્ડલ દ્વારા કેટલાક વિશેષકોનો અભ્યાસ કરવામાં આવ્યો હતો. તે .... હતાં.
નીચેનામાંથી ક્યું લક્ષણ મેન્ડલે ધ્યાનમાં લીધું ન હતું.