જીવંત સજીવોમાં આનુવંશિકતાનો નિયમ કોણે આપ્યો ?
લેમાર્ક
દ -વ્રીસ
મેન્ડલ
ડાર્વિન
મેન્ડેલે નીચેનામાંથી ક્યાં છોડ પર પ્રયોગ કર્યા હતા ?
મેન્ડલે પસંદ કરેલા વટાણાનાં લક્ષણોમાંથી કયું લક્ષણ પ્રચ્છન્ન અભીવ્યકિત દર્શાવે છે?
મેન્ડેલ દ્વારા અભ્યાસ પામેલા નીચે પ્રમાણેના બગીચાના વટાણાના કયા લક્ષણોને ગુમધર્મ પ્રચ્છન્ન છે?
પ્રથમ જનીનશાસ્ત્રી/જનીનશાસ્ત્રના પિતા ......... હતા.
મેન્ડલનો આનુવંશિકતાનો નિયમ એવી વનસ્પતિ પર લાગુ પડે છે, જે......