બોનલિયામાં બધી ઈયળ જનીનીક રીતે અને કોષીય રીતે સમાન હોય છે. આ કીડામાં નર વ્યક્તિ, માદાના ગર્ભાશયમાં રહે છે. જો ચોક્કસ નર, પુખ્ત માદાની સંઢની નજીક સ્થાયી થાય તો તે નર વ્યક્તિ બને છે. જો ઈયળ પાણીમાં મુક્ત વિકાસ પામે તો તે..... બને છે.
નર સજીવ
માદા સજીવ
આંતરલિંગી
ઉપરનામાંથી કોઈપણ નહીં
મેન્ડેલિયન દ્વિસંકરિત અને સંલગ્નતા સાથે દ્વિસંકરિત અનુક્રમે કેટલા રંગસૂત્રો સાથે સંબંધિત છે?
આલ્બીનો પિતા ધરાવતી સ્ત્રી આલ્બીનો પુરુષ સાથે લગ્ન કરે છે. તેની સંતતિમાં પ્રમાણ શું હશે?
પ્રભુતાને એપીસ્ટેસીસથી કઈ રીતે જુદુ પાડી શકાય?
જો નરના દૈહિક કોષો એક જ બારબોડી ધરાવે તો તેમનું જનીનીક બંધારણ ....... હશે.
રંગઅંધતા..... ના લીધે થાય છે.