બોનલિયામાં બધી ઈયળ જનીનીક રીતે અને કોષીય રીતે સમાન હોય છે. આ કીડામાં નર વ્યક્તિ, માદાના ગર્ભાશયમાં રહે છે. જો ચોક્કસ નર, પુખ્ત માદાની સંઢની નજીક સ્થાયી થાય તો તે નર વ્યક્તિ બને છે. જો ઈયળ પાણીમાં મુક્ત વિકાસ પામે તો તે..... બને છે.
નર સજીવ
માદા સજીવ
આંતરલિંગી
ઉપરનામાંથી કોઈપણ નહીં
બેક્ટેરિયાના માં કેટલા સંલગ્નતા સમૂહ આવેલા છે?
રંગઅંધતા..... ના લીધે થાય છે.
વૈજ્ઞાનિક કે જેમણે સૌપ્રથમ કોષરસીય આનુવંશિકતાની શોધ કરી, તે..... હતાં.
એક જ જનીન જે એક કરતા વધુ લક્ષણોનું નિયંત્રણ કરી શકે તે જનીનને શું કહેવાય?
શાનાં કારણે મરઘીઓમાં પી.કોમ્બ અને રોઝ કોમ્બ વચ્ચેનાં સંકરણ દ્વારા સંતતિમાં વોલનટ-કોમ્બ જોવા મળે છે?