કટુંબ $9$ પુત્રીઓ ધરાવે છે. $10$ મા જન્મમાં પુત્રની શક્યતા.....
$50\%$
$100\%$
$25\%$
$75\%$
માનવમાં લીંગ નિશ્ચયન કોના દ્વારા થાય છે?
લિંગ સંકલિત જનીનો માટે ફળમાખી વિષમયુગ્મી છે. તેને સામાન્ય માદા ફળમાખી સાથે પ્રજનન કરાવવામાં આવે છે. નર માટેનું વિશિષ્ટ રંગસૂત્ર અંડકોષમાં ............. ના પ્રમાણમાં પ્રવેશે છે.
$(a)$ મનુષ્યમાં નર વિષમયુગ્મી અને માદા સમયુગ્મી છે, સમજાવો. નર સમયુગ્મી અને માદા વિષમયુગ્મી હોય તેવાં ઉદાહરણ આપો.
$(b)$ બાળકનાં લિંગ નિશ્ચયન માટે કોણ જવાબદાર છે ? લિંગ નિશ્ચયનમાં તાપમાનનો ફાળો દર્શાવો.
મનુષ્યમાં લિંગ-નિશ્ચયન કેવી રીતે થાય છે?
ડ્રોસોફીલામાં લિંગ નિશ્ચયન શેના દ્વારા નક્કી થાય છે?