કોઈપણ બે જનીનો વચ્ચેનાં અંતર પર આધારિત નીચેનામાંથી કયું સંલગ્નતાની ક્ષમતા પ્રત્યે વ્યસ્ત પ્રમાણમાં છે, તેમાં વ્યતિકરણનું પ્રમાણ..... હશે.

  • A

    $50$-$100\%$

  • B

    $0$ - $50\%$

  • C

    $75$ - $100\%$

  • D

    $100$ - $150\%$

Similar Questions

સિકલસેલ એનીમિયા આફ્રિકન વસતિમાંથી દૂર કરી શકાતું નથી કારણ કે ........

  • [AIPMT 2006]

બે નોન અલીલીક જનીનો જ્યારે સાથે હોય ત્યારે નવો ફીનોટાઈપ (સ્વરૂપી લક્ષણો) ઉત્પન્ન કરે છે. પરંતુ સાથે હોય ત્યારે સ્વતંત્ર રીતે તેમ કરવામાં નિષ્ફળ રહે છે, તેને શું કહે છે?

  • [AIPMT 2001]

વનસ્પતિમાં કોષરસીય નર વંધ્યતા સામાન્ય રીતે શેમાં આવેલી હોય છે?

$AaBbCc \times AaBbCc$નું એકબીજા સાથે સંકરણ કરતાં કયાં પ્રકારનું સ્વરૂપ પ્રકાર પ્રમાણ તૈયાર થશે?

$F_1$ સંતતિ દ્વારા જન્યુઓનાં કેટલા જુદાજુદા પ્રકારનું નિર્માણ થઈ શકે છે, નીચે પ્રમાણેનાં સંકરણમાંથી  $AA\, BB \,CC\, X \,aa \,bb \,cc$ નું પરિણામ.... હોય.