એક પરિવારમાં પિતાનું પરિવાર રૂધિર જૂથ '$A$' છે તથા માતાનું રૂધિર જૂથ '$B$' છે. તેમની સંતતિમાં $'AB'$ રૂધિર જૂથ હોવાની સંભાવના $50\%$ છે, તો તે દર્શાવે છે, કે......

  • A

    પિતા વિષમયુગ્મી છે.

  • B

    માતા વિષમયુગ્મી છે.

  • C

    બંને પિતૃમાંથી કોઈ એક વિષમયુગ્મી છે.

  • D

    માતા સમયુગ્મી છે.

Similar Questions

માતાનું રૂધિરજૂથ- $O$ હોય અને પિતાનું રૂધિરજૂથ- $A$ હોય તો બાળકનું રૂધિરજૂથ કયું હોઈ શકે ?

$ABO$ રુધિર જૂથ માણસમાં જનીન $I$ દ્વારા નિયંત્રિત છે. તેના ત્રણ વૈકલ્પિક કારકો છે. $I^A, I^B$ અને $i$. ત્રણ ભિન્ન વૈકલ્પિક કારકોને કારણે છ વિભિન્ન જીનોટાઈપ શક્ય છે. તેમાં કેટલા ફીનોટાઈપ બની શકે ? .

નીચેનામાંથી કોની સંતતિઓમાં સ્વરૂપ પ્રમાણ સૌથી વધુ હશે ?

પતિ અને પત્નીનો જીનોટાઇપ $I^AI^B$ અને $I^Ai$ છે. તેમના બાળકોમાં રુધિર પ્રકારમાં કેટલા ભિન્ન પ્રકારના જીનોટાઇપ અને ફીનોટાઈપ શક્ય છે ?

  • [NEET 2017]

જો માતા પિતાનું રૂધિર જૂથ $AB$ હોય તો બાળકનું રૂધિર જુથ કયું ન હોઈ શકે?