એપીસ્ટેસીસ અને પ્રભુતા અનુક્રમે શું છે ?
ઇન્ટ્રાજેનીક, ઇન્ટરફેનીક
બિન અલીલીક, એક્સ્ટ્રા અલીલીક
બિન અલીલીક, ઇન્ટર અલીલીક
ઇન્ટરજેનિક, બિન અલીલીક
રંગસૂત્ર નંબર 4 પર ત્રણમાંથી નું બે લક્ષણ સંલગ્ન દર્શાવે છે અને તે મેન્ડેલ દ્વારા દર્શાવેલ નથી. આ લક્ષણ..... હતા.
નરમાં ટાલીયપણું એ..... છે.
બેટસન અને પ્યુનેટ દ્વારા કરવામાં આવેલા વટાણા પરનાં પ્રયોગોમાં લીધેલ વટાણાની જાતીનું નામ કયું?
કોઈ એવુ જનીન જે અન્ય પ્રભાવી જનીનની અભિવ્યકિતીને અટકાવે છે, અને તે જનીન તે સમજાત રંગસુત્રની જોડ પર આવેલ ન હોય તો જે જનીનની અભિવ્યકિત થતી નથી તેને શું કહેવાય?
$Y$ - રંગસૂત્ર પર એક જનીન આવેલું છે તો તેનું પિતામાંથી પુત્રમાં થતું સંકરણ..... તરીકે ઓળખાય છે.