બે કારકો ($A_1$ અને $A_2$) છે તેમાંથી એક ($A_1$) વસતીમાં શૂન્ય વિપુલતા ધરાવે છે.તો પછી બીજો કારક ($A_2$) ની વિપુલતા ..... છે.
$0.25$
$1$
$0.4$
$0.5$
પ્રચ્છન્ન વિકૃતિઓ જનીન સેતુઓમાંથી નથી ગુમાવતી આને ..... કહે છે.
નીચે પ્રાકૃતિક પસંદગીની પ્રક્રિયાનું રેખાંકિત નિરૂપણ આપેલ છે. $P, Q$ અને $R$ માટે યોગ્ય વિકલ્પ પસંદ છે.
$PR$
$28,800$ વ્યક્તિની યાર્દચ્છિક પ્રજનન વસ્તીમાં પ્રભાવી સમયુગ્મી વ્યક્તિનાં ટકા $49\%$ છે. તો વિષમયુગ્મી વ્યક્તિની ટકાવારી શોધો.
જનીનિક વિચલન એ શેમાં ફેરફાર છે ?
જનીન પ્રવાહ પેઢીઓથી ચાલતો હોય છે. જનીન પ્રવાહ મનુષ્યમાં ભાષાના અવરોધ વિના જોવા મળે છે. જો આપણી પાસે વિશ્વની જુદી જુદી વસતિમાં ચોક્કસ કારકોની આવૃત્તિ માપવાની પદ્ધતિ હોય તો શું આપણે મનુષ્યનાં સ્થળાંતરણની પૂર્વ ઐતિહાસિક અને ઐતિહાસિક ભાત નક્કી ન કરી શકીએ ? તમે સંમત/અસંમત છો ? તમારા જવાબ માટેની સમજૂતી આપો.