નીચેનામાંથી કયું વિધાન જાતિ માટે સાચું નથી?
જાતિના સભ્યો વચ્ચે ભિન્નતા આવે છે.
જાતિની વસ્તી વચ્ચે જનીનિક પ્રવાહ $(flow)$ જોવા મળતો નથી
પ્રત્યેક જાતિને દરેક બીજી જાતિઓમાંથી પ્રાજનનીક રીતે અલગ કરે છે.
જાતિના સભ્યો આંતરપ્રજનન કરી શકે છે.
જો વસ્તીના $200$ સભ્યોમાંથી $98$ સભ્યો પ્રચ્છન્ન સ્વરૂપ પ્રકાર (Phenotype) અભિવ્યકત કરતા હોય તો તે વસ્તીમાં વિષમયુગ્મીઓ કેટલા ટકા હશે?
જનીનિક વિચલન એ શેમાં ફેરફાર છે ?
પ્રાકૃતિક પસંદગી પ્રક્રિયા કે જેમાં ઘણા વ્યકતિગત સજીવો સરેરાશ માધ્યમ લક્ષણ મૂલ્ય ઉપરાંત વિશિષ્ટ લક્ષણ પ્રાપ્ત કરે છે તે શેની તરફ દોરી જાય છે:
વસતિનું જનીનિક સમતુલનમાં રહેવાનું વલણમાં શેને કારણે વિક્ષેપ પડે છે?
હાર્ડિ-વિનબર્ગ સીદ્ધાંત પર અસર કરતાં પરિબળો.
$(I)$ જનીન પ્રવાહ
$(II)$ જનીન -વિચલન
$(III)$ વિકૃતી
$(IV)$ જનીનીક પુનઃસંયોજન
$(V)$ પ્રાકૃતિક પસંદગી
સાચી પસંગી કરો