નીચેનામાંથી કયું વિધાન જાતિ માટે સાચું નથી?

  • A

    જાતિના સભ્યો વચ્ચે ભિન્નતા આવે છે.

  • B

    જાતિની વસ્તી વચ્ચે જનીનિક પ્રવાહ $(flow)$ જોવા મળતો નથી

  • C

    પ્રત્યેક જાતિને દરેક બીજી જાતિઓમાંથી પ્રાજનનીક રીતે અલગ કરે છે.

  • D

    જાતિના સભ્યો આંતરપ્રજનન કરી શકે છે.

Similar Questions

જો વસ્તીના $200$ સભ્યોમાંથી $98$ સભ્યો પ્રચ્છન્ન સ્વરૂપ પ્રકાર (Phenotype) અભિવ્યકત કરતા હોય તો તે વસ્તીમાં વિષમયુગ્મીઓ કેટલા ટકા હશે?

જનીનિક વિચલન એ શેમાં ફેરફાર છે ?

  • [AIPMT 1993]

પ્રાકૃતિક પસંદગી પ્રક્રિયા કે જેમાં ઘણા વ્યકતિગત સજીવો સરેરાશ માધ્યમ લક્ષણ મૂલ્ય ઉપરાંત વિશિષ્ટ લક્ષણ પ્રાપ્ત કરે છે તે શેની તરફ દોરી જાય છે:

  • [NEET 2022]

વસતિનું જનીનિક સમતુલનમાં રહેવાનું વલણમાં શેને કારણે વિક્ષેપ પડે છે?

  • [NEET 2013]

હાર્ડિ-વિનબર્ગ સીદ્ધાંત પર અસર કરતાં પરિબળો.

$(I)$ જનીન પ્રવાહ

$(II)$ જનીન -વિચલન

$(III)$ વિકૃતી

$(IV)$ જનીનીક પુનઃસંયોજન

$(V)$  પ્રાકૃતિક પસંદગી

સાચી પસંગી કરો