શુદ્ધ સંવર્ઘિત વટાણાનો વંશક્રમ ....... દ્વારા મેળવી શકાય છે.
બર્હિસંકરણ
પરસંવર્ઘન
આંતરજાતીય સંકરણ
અંત:સંવર્ધન
જનીનવિધા (genetics) કોને કહે છે ? આનુવંશિકતા અને ભિન્નતા વિશે માહિતી આપો.
મેન્ડલે તેનાં પ્રયોગમાં કયું લક્ષણ પસંદ કર્યું નથી.
આનુવંશિકતા એટલે .........
મેન્ડેલે પસંદ કરેલા $7$ જોડ વિરોધાભાસી લક્ષણો પૈકી વટાણાની શીંગ માટેના લક્ષણો કેટલા હતા?
મેન્ડલના મતાનુસાર નીચેનામાંથી કયું લક્ષણ એ પ્રચ્છનતા દર્શાવે છે?