શુદ્ધ સંવર્ઘિત વટાણાનો વંશક્રમ ....... દ્વારા મેળવી શકાય છે.

  • A

    બર્હિસંકરણ

  • B

    પરસંવર્ઘન

  • C

    આંતરજાતીય સંકરણ

  • D

    અંત:સંવર્ધન

Similar Questions

જનીનવિધા (genetics) કોને કહે છે ? આનુવંશિકતા અને ભિન્નતા વિશે માહિતી આપો. 

મેન્ડલે તેનાં પ્રયોગમાં કયું લક્ષણ પસંદ કર્યું નથી.

આનુવંશિકતા એટલે .........

મેન્ડેલે પસંદ કરેલા $7$ જોડ વિરોધાભાસી લક્ષણો પૈકી વટાણાની શીંગ માટેના લક્ષણો કેટલા હતા?

મેન્ડલના મતાનુસાર નીચેનામાંથી કયું લક્ષણ એ પ્રચ્છનતા દર્શાવે છે?