શુદ્ધ સંવર્ઘિત વટાણાનો વંશક્રમ ....... દ્વારા મેળવી શકાય છે.

  • A

    બર્હિસંકરણ

  • B

    પરસંવર્ઘન

  • C

    આંતરજાતીય સંકરણ

  • D

    અંત:સંવર્ધન

Similar Questions

ભિન્નતા એેટલે .......

ખાદ્ય વટાણામાં નીચેનામાંથી ક્યું પ્રભાવી લક્ષણ નથી?

આનુવંશિકતાની ઐતિહાસિક પશ્ચાદ્ભૂમિકા જણાવો.

નીચેનાં લક્ષણો પૈકી કયું મેન્ડલે તેના વટાણાના છોડ ઉપરના પ્રયોગમાં ધ્યાનમાં લીધું નહોતું?

  • [NEET 2017]

પ્રથમ જનીનશાસ્ત્રી/જનીનશાસ્ત્રના પિતા ......... હતા.

  • [AIPMT 1991]