શુદ્ધ સંવર્ઘિત વટાણાનો વંશક્રમ ....... દ્વારા મેળવી શકાય છે.
બર્હિસંકરણ
પરસંવર્ઘન
આંતરજાતીય સંકરણ
અંત:સંવર્ધન
ભિન્નતા એેટલે .......
ખાદ્ય વટાણામાં નીચેનામાંથી ક્યું પ્રભાવી લક્ષણ નથી?
આનુવંશિકતાની ઐતિહાસિક પશ્ચાદ્ભૂમિકા જણાવો.
નીચેનાં લક્ષણો પૈકી કયું મેન્ડલે તેના વટાણાના છોડ ઉપરના પ્રયોગમાં ધ્યાનમાં લીધું નહોતું?
પ્રથમ જનીનશાસ્ત્રી/જનીનશાસ્ત્રના પિતા ......... હતા.