કૂટ પ્રસુતિનાં શાનાં કારણે થાય છે ?

  • A

    બહુભૂણતા

  • B

    અંડપતન પછ ફલનની ગેરહાજરી

  • C

    અંતઃસ્ત્રાવની અનિયમિતતા

  • D

    ઉપરના બધા જ

Similar Questions

જો કોઈ કારણસર માનવ પ્રજનનતંત્રમાં શુક્રવાહિકાઓ બંધ થઈ જાય, તો પ્રજનન કોષો ……... માંથી વહન પામશે નહીં.

માનવ માદામાં માસિકચક્ર દરમિયાન અંડપતન ક્યારે જોવા મળે છે ?

બહુ શુક્રકોષતા સામાન્ય રીતે શેનાં દ્વારા રોકવામાં આવે છે ?

નીચેનામાંથી કઇ લાક્ષણિકતા વિખંડનની નથી ?

વૈજ્ઞાનિક કારણ આપો : પુરુષ જ્યારે જાતીય રીતે ઉત્તેજિત થાય ત્યારે અધિવૃષણ નલિકાની દીવાલ સંકોચાય છે.