ગેસ્ટુલેશન તબક્કાનો અંત કોના દ્વારા સૂચવાય છે ?
ગર્ભકોષ્ઠનાં અસ્પષ્ટ બનવાથી
આધાંત્રનાં અસ્પષ્ટ બનવાથી
ગર્ભકોષ્ઠ છિદ્રનાં બંધ થવાથી
ચેતાનલિકા બંધ થવાથી
લેડીંગનાં કોષો નરમાં કયારે પરીપકવ થાય ?
માનવમાં જરાયુનું નિર્માણ શેનાં દ્વારા થાય છે ?
ભૂખરો બાલેન્દુ એ ....... વિસ્તાર છે.
પ્રસૂતિના સંકેતો ....... દ્વારા ઉત્પન્ન થાય છે.
માનવ સ્ત્રીમાં નીચેનામાંથી કયો પ્રસંગ અંડકોષપાત સાથે સંકળાયેલ નથી?