ગેસ્ટુલેશન તબક્કાનો અંત કોના દ્વારા સૂચવાય છે ?

  • A

    ગર્ભકોષ્ઠનાં અસ્પષ્ટ બનવાથી

  • B

    આધાંત્રનાં અસ્પષ્ટ બનવાથી

  • C

    ગર્ભકોષ્ઠ છિદ્રનાં બંધ થવાથી

  • D

    ચેતાનલિકા બંધ થવાથી

Similar Questions

લેડીંગનાં કોષો નરમાં કયારે પરીપકવ થાય ?

માનવમાં જરાયુનું નિર્માણ શેનાં દ્વારા થાય છે ?

ભૂખરો બાલેન્દુ એ ....... વિસ્તાર છે.

પ્રસૂતિના સંકેતો ....... દ્વારા ઉત્પન્ન થાય છે.

માનવ સ્ત્રીમાં નીચેનામાંથી કયો પ્રસંગ અંડકોષપાત સાથે સંકળાયેલ નથી?

  • [AIPMT 2015]