સસ્તનમાં અંડકોષ ક્યા ફલિત થાય છે ?
અંડક
અંડવાહિની
ગર્ભાશય
યોનિમાર્ગ
સરટોલી કોષો પિટ્યુટરી અંતઃસ્ત્રાવ દ્વારા નિયંત્રણ પામે છે, તેને... કહે છે.
રજોદર્શન શાનાં કારણે થાય છે ?
માનવ સ્ત્રીમાં નીચેનામાંથી કયો પ્રસંગ અંડકોષપાત સાથે સંકળાયેલ નથી?
માનવ માસિચક્રને કયો અંતઃસ્ત્રાવ નિયંત્રિત કરે છે ?
''સમજરદીય'' ઈંડા શેમાં જોવા મળે છે ?