શુક્રપિંડમાંથી શુક્રકોષ મુક્ત થાય તેને શું કહેવાય છે ?
ઇન સેમીનેશન
સ્પર્મીએશન
સેમીનેશન
સ્ખલન
માસિકચક્રમાં પુટીકીય તબક્કાને બીજા ક્યા નામે ઓળખવામાં આવ છે?
માણસના પ્રજનનતંત્ર અને ઉત્સર્જન તંત્રમાં સહિયારી છેડાની વાહિનીને શું કહે છે ?
ક્યા અંતઃસ્ત્રાવને દૂર થવાને કારણે તાત્કાલિક ઋતુસ્ત્રાવ થતો જોવા મળે છે?
ભ્રૂણ અને માતાના શરીર વચ્ચે રચનાત્મક તથા ક્રિયાત્મક એકમ બનાવે છે જેને ....... કહે છે.
અંડપતન કોની અસર હેઠળ થાય છે ?