પક્ષીનું ઈંડુ વાર્નિશથી આવરિત કરવામાં અને પછી તેનું સેવન કરવામાં આવે તો પણ તેનું સ્ફોટન થતું નથી, કારણે વિકસતો ભ્રૂણ....

  • A

    ઉત્સર્જન કરી શકતો નથી અને મૃત્યુ પામે છે.

  • B

    નાઇટ્રોજનયુક્ત નકામા પદાર્થોનાં ભરવાનાં કારણે જરદીનો ઉપયોગ કરી શકતું નથી.

  • C

    $O_2$ નું પ્રમાણ ઘટવાને કારણે મૃત્યુ પામે છે.

  • D

    વાર્નિશની ઝેરી અસરનાં કારણે મૃત્યુ પામે છે.

Similar Questions

ઋતુચક્ર ક્યારે જોવા મળતું નથી ?

ફલન પડનું નિર્માણ કયારે અને કોનામાંથી થાય છે ?

ભૂખરો બાલેન્દુ એ ....... વિસ્તાર છે.

ગર્ભાશયનાં સંકોચનને અવરોધવું અને રોકવું અને રક્તસ્ત્રાવ તથા ખેંચાણ શરૂ થાય છે. ઋતુચક્રમાં

લેડીંગનાં કોષો નરમાં કયારે પરીપકવ થાય ?