પક્ષીનું ઈંડુ વાર્નિશથી આવરિત કરવામાં અને પછી તેનું સેવન કરવામાં આવે તો પણ તેનું સ્ફોટન થતું નથી, કારણે વિકસતો ભ્રૂણ....
ઉત્સર્જન કરી શકતો નથી અને મૃત્યુ પામે છે.
નાઇટ્રોજનયુક્ત નકામા પદાર્થોનાં ભરવાનાં કારણે જરદીનો ઉપયોગ કરી શકતું નથી.
$O_2$ નું પ્રમાણ ઘટવાને કારણે મૃત્યુ પામે છે.
વાર્નિશની ઝેરી અસરનાં કારણે મૃત્યુ પામે છે.
ઋતુચક્ર ક્યારે જોવા મળતું નથી ?
ફલન પડનું નિર્માણ કયારે અને કોનામાંથી થાય છે ?
ભૂખરો બાલેન્દુ એ ....... વિસ્તાર છે.
ગર્ભાશયનાં સંકોચનને અવરોધવું અને રોકવું અને રક્તસ્ત્રાવ તથા ખેંચાણ શરૂ થાય છે. ઋતુચક્રમાં
લેડીંગનાં કોષો નરમાં કયારે પરીપકવ થાય ?