માનવ રુધિરાભિસરણ તંત્રને લગતા નીચેના ચાર વિધાનો ધ્યાનમાં લો:
$(a)$ ધમનીઓની દીવાલ જાડી હોય છે અને શિરાની સરખામણીમાં તેનું પોલાણ (lumen) નાનું હોય છે.
$(b)$ એન્જાઈના એ અચાનક થતો છાતીનો દુખાવો છે.
$(c)$ $ABO$ રુધિર જૂથ પદ્ધતિમાં,$AB$ રુધિર જૂથ ધરાવતી વ્યક્તિ કોઈને પણ રુધિરનું દાન કરી શકે છે.
$(d)$ રુધિર ગંઠાઈ જવાની પ્રક્રિયામાં કેલ્શિયમ આયનો મહત્વની ભૂમિકા ભજવે છે.
ઉપરનામાંથી કયા બે વિધાનો સાચા છે?

  • A
    $(a)$ અને $(b)$
  • B
    $(b)$ અને $(c)$
  • C
    $(c)$ અને $(d)$
  • D
    $(a)$ અને $(d)$

Explore More

Similar Questions

નીચેના કોલમ જોડો:
કોલમ $- I$કોલમ $- II$
$a$. દ્વિદલ વાલ્વ$p$. મગજ
$b$. મૂત્રપિંડનલિકા$q$. યકૃત
$c$. વાયુકોષ્ઠ$r$. હૃદય
$d$. બૃહદમસ્તિષ્ક$s$. મૂત્રપિંડ
$t$. ફેફસા

સામાન્ય માનવ પુખ્ત વયના વ્યક્તિમાં નીચેનામાંથી કઈ જોડી શારીરિક લાક્ષણિકતા અને તેના મૂલ્ય/ગણતરી સાથે યોગ્ય રીતે મેળ ખાય છે?

માનવ બરોળનું કાર્ય શું છે?

બંધ પરિવહન તંત્ર અને ખુલ્લા પરિવહન તંત્ર વચ્ચેનો તફાવત આપો.

વિધાન $A$: ખુલ્લા પરિવહનતંત્રમાં રુધિરનો જથ્થો વધુ હોય છે,પરંતુ રુધિરનું દબાણ ઓછું અને અનિયમિત હોય છે.
કારણ $R$: બંધ પરિવહનતંત્રમાં રુધિરનો જથ્થો મર્યાદિત હોય છે અને રુધિરનું દબાણ ઊંચું અને નિયમિત હોય છે.
વિધાન $A$ અને કારણ $R$ માટે કયો વિકલ્પ સાચો છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo