બંધ પરિવહન તંત્ર અને ખુલ્લા પરિવહન તંત્ર વચ્ચેનો તફાવત આપો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A)
બંધ પરિવહન તંત્ર ખુલ્લું પરિવહન તંત્ર
$(1)$ રુધિર રુધિરવાહિનીઓના બંધ માર્ગમાં વહન પામે છે. $(1)$ રુધિર દેહગુહામાં વહન પામે છે.
$(2)$ તેમાં અંગોમાં રુધિરકેશિકાઓ જોવા મળે છે. $(2)$ તેમાં રુધિરકેશિકાઓનો અભાવ હોય છે.
$(3)$ શ્વસન રંજકદ્રવ્યો સામાન્ય રીતે $RBCs$ માં અથવા રુધિરરસમાં હોય છે. $(3)$ શ્વસન રંજકદ્રવ્યો રુધિરરસમાં ઓગળેલા હોય છે.
$(4)$ રુધિર અને કોષો વચ્ચે લસિકા માધ્યમ તરીકે કાર્ય કરે છે. $(4)$ રુધિર અને કોષો વચ્ચે સીધો વિનિમય થાય છે.
$(5)$ ઉદાહરણ: અળસિયું,મનુષ્ય. $(5)$ ઉદાહરણ: વંદો,મૃદુકાય પ્રાણીઓ.

Explore More

Similar Questions

નીચેની આકૃતિઓમાંથી કઈ આકૃતિ બંધ પરિવહનતંત્રનો સાચો પથ દર્શાવે છે?

નીચેના કોલમ જોડો:
કોલમ $- I$કોલમ $- II$
$a$. દ્વિદલ વાલ્વ$p$. મગજ
$b$. મૂત્રપિંડનલિકા$q$. યકૃત
$c$. વાયુકોષ્ઠ$r$. હૃદય
$d$. બૃહદમસ્તિષ્ક$s$. મૂત્રપિંડ
$t$. ફેફસા

નીચેનામાંથી કયો પદાર્થ વાસોડિલેશન (રુધિરવાહિનીઓનું વિસ્તરણ) કરી શકે છે?

સામાન્ય માનવ પુખ્ત વયના વ્યક્તિમાં નીચેનામાંથી કઈ જોડી શારીરિક લક્ષણ અને તેના મૂલ્ય/ગણતરી સાથે સુસંગત છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo