નીચેનામાંથી કયું લસિકા ગ્રંથિનું કાર્ય નથી ?

  • A

    એન્ટિબોડી નિર્માણ     

  • B

    શ્વેતકણ નિર્માણ     

  • C

    રક્તકણોનો સંગ્રહ     

  • D

    જીવાણું નાશ

Similar Questions

નીચેનામાંથી કયું એક વિધાન સાચું છે?

ઈરીથ્રોઝાયલમ કોકા ........... ની સ્થાનિક વનસ્પતિ છે.

સિકલ-સેલ એનીમિયાના હાનિકારક વૈકલ્પિકકારકો કે અલીલને માનવ વસ્તીમાંથી દૂર કરી શકાતા નથી. ઘણા પીડિત લોકો અન્ય લાભો મેળવે છે. ચર્ચા કરો.

બોવીન સ્પોજીફોર્મ એનસેફેલોપેથી એ બોવીન રોગ છે. નીચેનામાંથી માણસના ક્યા રોગ સંબંધિત છે ?

  • [AIPMT 2000]

નીચેના વાક્યો વાંચો

$1.$ ડિસેન્ટ્રી, પ્લેગ અને ડિપ્ટેરીયા બેક્ટરીયાથી થતાં રોગો છે.

$2.$ સાલ્મોનેલા ટાયફી શ્વસનતંત્રને સીધી અસર કરે છે.

$3.$ દૂષિત પાણી પીવાથી અમીબીયાસીસ અને એસ્કેરિયાસીસ જેવારોગો થાય.

$4.$ હાથીપગોમાં આંતરીક રૂધિરસ્ત્રાવ, એનેમીયા અને સ્નાયુનોદુ:ખાવો સતત રહ્યા કરે છે.

સાચા વિધાનો યુક્ત વિકલ્પ