નીચેનામાંથી કયું લસિકા ગ્રંથિનું કાર્ય નથી ?
એન્ટિબોડી નિર્માણ
શ્વેતકણ નિર્માણ
રક્તકણોનો સંગ્રહ
જીવાણું નાશ
નીચેનામાંથી કયું એક વિધાન સાચું છે?
ઈરીથ્રોઝાયલમ કોકા ........... ની સ્થાનિક વનસ્પતિ છે.
સિકલ-સેલ એનીમિયાના હાનિકારક વૈકલ્પિકકારકો કે અલીલને માનવ વસ્તીમાંથી દૂર કરી શકાતા નથી. ઘણા પીડિત લોકો અન્ય લાભો મેળવે છે. ચર્ચા કરો.
બોવીન સ્પોજીફોર્મ એનસેફેલોપેથી એ બોવીન રોગ છે. નીચેનામાંથી માણસના ક્યા રોગ સંબંધિત છે ?
નીચેના વાક્યો વાંચો
$1.$ ડિસેન્ટ્રી, પ્લેગ અને ડિપ્ટેરીયા બેક્ટરીયાથી થતાં રોગો છે.
$2.$ સાલ્મોનેલા ટાયફી શ્વસનતંત્રને સીધી અસર કરે છે.
$3.$ દૂષિત પાણી પીવાથી અમીબીયાસીસ અને એસ્કેરિયાસીસ જેવારોગો થાય.
$4.$ હાથીપગોમાં આંતરીક રૂધિરસ્ત્રાવ, એનેમીયા અને સ્નાયુનોદુ:ખાવો સતત રહ્યા કરે છે.
સાચા વિધાનો યુક્ત વિકલ્પ