નીચેનામાંથી કયું એક વિધાન સાચું છે?
દર્દી જેનું ઓપરેશન (સર્જરી) કરવામાં આવ્યું હોય તેને દુખાવો દૂર કરવા માટે કેનાબીનોઇસ આપવામાં આવે છે.
બેનીંગ કેન્સરની ગાંઠ એ રોગ વ્યાપ્તિનો ગુણ ધરાવે છે.
હેરોઈન શરીરનાં કાર્યોની ઝડપ વધારે છે.
મેલીગ્નન્ટ ગાંઠ એ રોગવ્યાપ્તિ દર્શાવે છે.
જન્મજાત પ્રતિકારકતાના વિવિધ અંતરાયો જેવા કે મુખમાં લાળ અને આંખમાંથી અશ્રુજળનો સમાવેશ કેવા પ્રકારના અંતરાયમાં થાય ?
એલર્જી થવાનું કારણ $....P.....$ માંથી સ્ત્રવતા $....Q.....$ રસાયણો છે.
$Q$
પાપાવર સોમ્નિફેરમનો કયો ભાગ ઓપિયમ આપે છે?
સંયોજકપેશીથી ઘેરાયેલી અને કોઈ એક જ જગ્યાએ સ્થાયી હોય તેવી ગાંઠને.........
મેલેરીયામાં પ્રજીવનાં ફલન બાદ બનતા ફલીતાંડનાં નિર્માણ માટેના ગેમેટ કયાં તૈયાર થાય છે?