નીચેનામાંથી કયું એક વિધાન સાચું છે?

  • A

    દર્દી જેનું ઓપરેશન (સર્જરી) કરવામાં આવ્યું હોય તેને દુખાવો દૂર કરવા માટે કેનાબીનોઇસ આપવામાં આવે છે.

  • B

    બેનીંગ કેન્સરની ગાંઠ એ રોગ વ્યાપ્તિનો ગુણ ધરાવે છે.

  • C

    હેરોઈન શરીરનાં કાર્યોની ઝડપ વધારે છે.

  • D

    મેલીગ્નન્ટ ગાંઠ એ રોગવ્યાપ્તિ દર્શાવે છે.

Similar Questions

જન્મજાત પ્રતિકારકતાના વિવિધ અંતરાયો જેવા કે મુખમાં લાળ અને આંખમાંથી અશ્રુજળનો સમાવેશ કેવા પ્રકારના અંતરાયમાં થાય ?

  • [AIPMT 2008]

એલર્જી થવાનું કારણ $....P.....$ માંથી સ્ત્રવતા $....Q.....$ રસાયણો છે.

$Q$

પાપાવર સોમ્નિફેરમનો કયો ભાગ ઓપિયમ આપે છે?

સંયોજકપેશીથી ઘેરાયેલી અને કોઈ એક જ જગ્યાએ સ્થાયી હોય તેવી ગાંઠને.........

મેલેરીયામાં પ્રજીવનાં ફલન બાદ બનતા ફલીતાંડનાં નિર્માણ માટેના ગેમેટ કયાં તૈયાર થાય છે?