માનવીમાં ન્યુમોનીયા રોગમાં  ફેફસાંના વાયુકોષ્ઠોને ચેપ લાગવાનું કારણ શું છે?

  • A

    પ્લાઝમોડીયમ

  • B

    હિમોફિલિસ ઈન્ફલુએન્ઝી

  • C

    સાલ્મોનેલા ટાયફી

  • D

    ઉપરોક્ત એકપણ નહિં

Similar Questions

ચામડીની રુધિરવાહિનીનું કૅન્સર, લસિકાગ્રંથિમાં સોજો જેવાં  લક્ષણો કોનામાં જોવા મળે છે?

ઇન્ટરફેરોન્સ …......

  • [AIPMT 1996]

જ્યારે આપણું શરીર કોઈ રોગકારકના પ્રથમ વખત સંપર્કમાં આવે ત્યારે વિકસાવાતી પ્રતિકારકતાને શું કહે છે ?

$HTLV$ નું પૂર્ણ નામ જણાવો.

સર્પદંશના કિસ્સામાં દર્દીને સાપના વિષ વિરુદ્ધ તૈયાર કરેલ ઍન્ટિબૉડીનું ઇન્જેંક્શન અપાય છે. આ પ્રકારના પ્રતિકારને.........